Book Title: Jain Satyaprakash 1936 07 SrNo 13
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય વક્તવ્ય ૧૯૯૨ ૩૭ માસિક હજી ભાગ્યશાળી થઈ શકયું નથી. આ માસિક સમસ્ત મુનિસમુદાયનું માસિક છે એ વસ્તુ, નમ્રભાવે, જણાવવા સાથે અમે બધાય પૂજ્ય મુનિરાજોને વિનવીએ છીએ કે તે પ્રસ ંગે પ્રસંગે લેખા માકલવાની કૃપા કરતા રહે! વિશેષાંક-બીજા વર્ષના અમારા કાર્યક્રમમાં સૌથી મહત્ત્વની વસ્તુ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ” ની ચેાજના છે. પરમાત્મા મહાવીર દેવ સંબધી એક સંપૂર્ણ જીવનચરિત્રની અત્યારે ઘણી જ આવશ્યક્તા છે. એવું જીવન-ચરિત્ર તૈયાર કરનાર કાઇ વિદ્વાનને ઉપયાગી થઈ શકે એવું સાહિત્ય પ્રગટ કરવું એ પણ એક જરૂરી વસ્તુ છે. સભવ છે આવા એકાદ સંગ્રહના દĆનથી કાઈ વિદ્વાનને પ્રબળ પ્રેરણા મળે અને એ એવું પુસ્તક તૈયાર કરવા લલચાય ! “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” પણ આવે! એકાદ સંગ્રહ પ્રગટ કરે તો સારું, એ આશયથી આ યેાજના કરવામાં આવી છે. અમારી એ યોજના સફળ કરવામાં પૂજ્ય મુનિરાજો અને જૈન કે અરેન—દરેક વિદ્વાન ભગવાન મહાવીર સ્વામી સંબંધી લેખ મેકલીને અમને સહાયતા કરે એવી અમારી પ્રાર્થના છે. " “ શ્રી જૈન સત્ય પ્રકાશ” માટે હમેશાં પ્રયત્ન કરતા, સમિતિના પાંચે પરમ પૂજ્ય મુનિમહારાજે પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરવાની સાથે સાથે એના પ્રથમ વર્ષી દરમ્યાન જે જે સખી સગૃહસ્થાએ આર્થિક સહાયતા કરી છે તેમને તથા જે જે વિદ્વાને પૂજ્ય મુતિરાજે અને ગૃહસ્થા-એ અત્યંત પરિશ્રમ લઇને લેખે મેકલતા રહેવાની ઉદારતા કરી છેતેમના અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ એવા જ સહકાર આપતા રહેવાની પ્રાથના કરીએ છીએ. છેવટે સમિતિની સ્થાપના અંગેના અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મુનિસમ્મેલનના એ દસમેૉઠરાવઃ “આપણા પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્યાદિ ઉપર થતા આક્ષેપેાના સમાધાનને અગે (૧) આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનદસૂરિજી (૨) આચાય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) પન્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયછ (વર્તમાનમાં આચાર્ય મહારાજ શ્રી વિજચલાવણ્યસૂરિજી ) (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિરાજ શ્રી દર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કા, નિયમાવલી તૈયાર કરી, શરૂ કરવું અને ખીજા સર્વે સાધુઓએ એ બાબતમાં યેાગ્ય મદદ જરૂર કરવી. તેમ જ એ મંડળીને જોઇતી સહાય આપવા શ્રાવકાને પણ પ્રેરણા અને ઉપદેશ આપવેા. ’ યાદ કરીને બધાય પૂજ્ય મુનિરાજો “ શ્રી જૈન સત્ય પ્રકાશ '' તે હમેશાં પેાતાનું ગણે એ જ ભાવના ! માસિક ભેટ પ્રથમ વર્ષની માફક ખીન્ન વર્ષ માટે પણ પદસ્થ મુનિરાજોને માસિક ભેટ મેકલવાના અમે નિર્ણય કર્યા છે. માસિકના વાચનના લાભ પ્રત્યેક મુનિરાજને મળત રહે એવી અમારી હાર્દિક ઇચ્છા છે. જો દરેક સમુદાય દીઠ માસિકની એછામાં ઓછી એક નકલ પણ જતી રહે તે તેના વાચનનેા લાભ તે સમુદાયના લગભગ બધાય મુનિરાજોને મળી શકે. પ્રાયઃ કરીને પ્રત્યેક સમુદાયમાં એકાદ પદસ્થ મુનિરાજ અવશ્ય હાય એટલે એમના નામે મેકલાતા માસિકના લાભ એ આખા સમુદાય લઈ શકે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52