Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી ૪૯ વિજયજી સ્વર્ગે સીધાવ્યા. વીરવિજયજીને ગુરુને આ વિયેગ બહુ આકરા લાગ્યા. તેમને પેાતાના ગુરુપર બહુ પ્રેમ હતા. ગુરુએ તેમને સ`સારસાગરમાંથી તાર્યાં-બચાવ્યા અને વળી ઉંચી વિધા આપી તેમને ઋણી બનાવ્યા હતા. શીષ્યે ગુરુની ભક્તિ કરી ઋણુ પતાવવા કાંઈક પ્રયત્ન કર્યાં હતા. પેાતપેાતાના ગુરુની સ્તુતિ કરતાં “ શુભવેલી ” માં કહ્યું છે કે ( આ શુભવેલી પોતાના ગુરુની હૈયાતીમાં સ. ૧૮૬૦માં લખી હતી– 2) એ ગુરુના ગુણ જલનિધિ, મુજ મતીએ ન કહાય ગુનિધિ જલનિધિ જલ ભર્યાં, ગરગરીએ ન અપાય. આ ઉપરથી જણાઈ આવે છે કે પેાતાના ગુરુના ગુણ ઉપર તેમને કેટલાં અનહદ પ્રેમભક્તિ હતાં. તેમણે દીક્ષા લીધા પછી તરત જ એટલે પાંચ વરસ પછી પેાતાની કવિત્વ શતી ખીલવવા માંડી અને તેના પ્રથમ સુંગધી પુષ્પ તરીકે ગાડી પાર્શ્વનાથના ખલીયા સ. ૧૮૫૩ માં બનાવ્યા ત્યાર પછી સ. ૧૮૫૭ માં સુરસુંદરી રાસ અને પરમ કારુણિક શ્રી મહાવીર દેવની પાંત્રીસ પ્રકારની વાણીના ગુણનું વર્ણન લખ્યું છે. તેમની ઉપદેશક શક્તિ બહુ આકર્ષીક હતી. તેમને ઉપદેશ સાંભળવા મનુષ્યાની મેની એટલી ભેગી થતી કે ાતે જ્યાં હાય ત્યાં ઉપાશ્રય મનુષ્યાથી ચીકાર ભરાયેલા રહેતા. તેઓ જેમ સારા ઉપદેશક હતા તેમ નીડર પણ હતા. તેમણે ઢુંઢકે! અને શિથિલ યતીઓનું જોર તાડવા પેાતાના ઉપદેશસાગરના પ્રવાહ વાગ્યે હતેા. તે વખતના ધા શિથિલ યતી અને ઢુંઢા તેમના આ સુંદર કાર્યથી બહુ નારાજ રહેતા. તેમણે પંડિતજી વીરવિજયજીને હેરાન કરવામાં કાંઇ મા નથી રાખી. તેમણે વીરવિજયને કે પશુ ચડાવેલા; પરંતુ આપણા સનાતન સિદ્ધાંત——સત્યમેવ હ્રયતે પ્રમાણે તેમને કાઇથી પરાભવ નથી થયા. ન્યાયાધીશે પણ તેમનાં ત્યાગ તપસ્યા ઉચ્ચ ચારિત્ર અને અસાધારણ વક્તૃત્વ શક્તિ જોઇ તેમના પર મુગ્ધ શ્રુતા અને તેમને માનભેર નમસ્કાર વંદન કરી રજા આપતા. તેઓને જૈનનાં પરમપવિત્ર સૂત્રનું જ્ઞાન બહુ ઊંચું હતું. તેને પ્રજાને લાભ આપવા સ્થળે સ્થળે મૂત્રાના પાઠ સ્તવના સઝઝાયા-સ્વાધ્યાય રાસ તથા પૂજામાં મુક્યા છે તેને માટે તેમને એક દુહા હું ટાંકું છું. ઉતરાધ્યયને સ્થીતી લગા, અંતર મૂર્ત કહાય; પક્ષપણામાં ખારતે, શાતા બંધ સપ્રાય ! ૧ || સાત વેદની ખંધનું ઠાણુ પ્રભુ પુર ગ્રુપ, મીચ્છત દુર્ગંધ દુર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ, ॥ ૨ ॥ ( વિવિધ પૂજાસ’ગ્રહ પૃષ્ટ ૧૬૭ ) આ દુહામાં જેનેનાં એ સૂત્રા ( ઉતરાધ્યયન અને પન્નવણા ) ના ભાગ છે. આવી રીતે ઘણુંજ સ્થળે તેમણે સૂત્રેાના પાઠ આપ્યા છે. Jain Education International શ્રી વીરવિજયજીના ગ્રંથા જોવાથી તેમની અસાધારણુ વિદ્વત્તા અને કવિત્વશકિત વાચ¥ાને ખ્યાલ આપે છે. એમની કૃતિઓ ઘણે સ્થળે બહુ ઉંચુ સ્થાન ભેગવે છે, ગમે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14