Book Title: Jain Kavio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ જનવિભાગ તે જૈન મંદિરમાં જ્યારે પૂજા ભણાવવી હોય ત્યારે પ્રથમ તેમની પૂજાઓ ભણાવવાનું સૂચવવામાં આવે એ જ તે પૂજાનું ગૌરવ બતાવવાને બસ છે. તેમની કવિતાઓ બહુ સરસ અને બાળક પણ સહેલાઈથી સમજી શકે તેવી છે. સાથે સાથે કવિએ પિતાનું પાંડિત્ય દેખાડવા કેટલાક સ્થળે ગહન અર્થો પણ મુક્યા છે. ભલભલા પંડીત પણ તેને અર્થ કરતાં મસ્તક નમાવ્યા સીવાય નહી રહે. તેમણે જૈન સાહિત્યધાન પિતાના નીર્મલ આમેગાર રૂપી નીર્મલ જલથી-અમૃતથી સીંચી ષ ઋતુના નવનવા વિકસિત પુષ્પોથી સુગંધિત બનાવ્યું છે અને તે સાહિત્યઘાનના મધુકરના સુંદર ગણગણાટનો રણકાર હજી સુધી સુંદર રીતે ગણગણી રહ્યા છે. જૈન ગુજરાતી સાહિત્યના આ મનુનું સ્થાન જૈન ઇતિહાસમાં ધ્રુવના તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશશે-પ્રકાશી રહેશે. છે તેમની અદભુત કવિત્વશકિતના થોડા દાખલા ટકીશ તે તે અસ્થાને નહી કહેવાય. રૂડો માસ વસંત ફળી વનરાજીરે, રાયણને સહકારવાલા કેતકી જાયને માલતીરે, ભ્રમર કરે ઝંકાર વાલા, કાયેલ મદભર ટહુક્તીરે, બેઠી આંબાડાળ વાલા, હંસ યુગલ જળ ઝીલતાં, વિમળ સરોવરપાળ વાલા, મંદ પવનની લહેરમાં. માતા, સુપન નિહાળ વાલા, • • • વિ. વિ. પૂ. સં. પૃ. ૫૩૦ જીવહિંસાના પરચખાણ, થુલથી કરીયેરે, દુવિહતિવિહેણું પાઠ, સદા અનુસરિયેરે વાસિ બળા વિદલનિશિ ભક્ષ, હિંસા ટાળું રે, સવા વિશ્વા કેરી જીવ, સ્થાનિત્ય પાળુ. . . . વિ. વિ. પૂ. સં. પૃ. ૧૦૪ બીજું વ્રત ધરી જુઠ ન બેલું, પણ અતિભારે હૈં રે, વસુરાજા આસન સે પડી, નરકાવાસ જો રે . વિવિ. પૂ. સં. પુ. ૧૦૫ શ્રી શુભવિજ્ય સુગુરુ નમી, માતપિતા સમજેહ, બાળપણ બતલાવિયે, આગમનિધિ ગુણગેહ ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂથી લહિયે નાણું, નાણ થકી જગ જાણીયે, મેહનીનાં અહિઠાણ. . . .. વિ. વિ. પૂ. સં. પૃ. ૧૭૪ કરપી ભુંડા સંસારમાંરે, જેમ કપિલા નાર, દાન ન દીધું મુનિરાજનેરે શ્રેણીકને દરબાર. ક. ૧. ... ... વિ. વિ. પુ. સં. ૫, ૨૨૧ મન મંદિર આરે, કહું એક વાતલડી, અજ્ઞાની સંગેરે રમી રાતલડી. મન૧ " મત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14