Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ - ૨૦૦૦ mi ntoni આ પ્રમાણે સર્વાતિમ ભાજક રાશિ ૬૩૨૪૫૪ છે તેને અર્ધ કરતાં ૩૧૬૨૨૭ આવે. હવે શેષ રહેલા જનને ગાઉ કરવા માટે ચારે ગુણવા. તેને સર્વાતિમ ભાજકવડે ભાંગવા. જે ભાગમાં આવે તે ગાઉ જાણવા. શેષ રહેલા ગાઉને ધનુષ કરવા માટે બે હજાર ગુણવા. તેને પણ ઉપર પ્રમાણે ભાંગવા. ભાગમાં આવે તે ધનુષ જાણવા. શેષ રહેલા ધનુષને હાથ કરવા માટે ચારે ગુણવા. તેને પણ તે જ ભાજકવડે ભાંગવા. ભાગમાં આવે તે હાથ જાણવા. શેષ રહેલા હાથને અંગુલ કરવા માટે ૨૪ વડે ગુણવા. તેને ઉપર પ્રમાણે ભાંગતાં ભાગમાં આવે તે અંગુલ જાણવા તે આ પ્રમાણે – ૪૮૪૪૭૧ શેષ જન કોઈ પણ દીપ કે સમુદ્રની જગતિમાં એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેવી ૬૩૨૪૫૪)૨૩૭૮૮૪(૩ ગાઉ રીતે આવે ? દરેક જગતીના દરવાજાની ૧૮૯૭૩૬૨ ૦૦૪૦૫૨૨ શેષ ગાઉ પહોળાઈ ચાર ચાર એજનની છે. એવા ચાર દરવાજાના ૧૬ જન થયા. ચાર દર૬૩૨૪૫૪)૮૧૦૪૪૦૦૦(૧૨૮ ધનુષ વાજાની આઠ બારસાખ એક એક ૬૩૨૪૫૪ ગાઉની છે. તેના બે યેાજન તે પૂર્વના ૧૭૭૯૮૬૦ ૧૬ માં નાંખવાથી ૧૮ જન થયા. તે ૧૨૬૪૯૦૮ ૫૧૪૯પર૦ પરિધિમાંથી બાદ કરવા પછી ચાર ૫૦૫૬૩૨ દ્વારનું અંતર કાઢવા માટે બાકીની ૦૯૮૯૮૮૮ શેષ ધનુષ સંખ્યાને ૪ વડે ભાગ દેવ એટલે જે આવે તે અંતર સમજવું. ૬૩૨૪૫૪)૩૫૫પર(૦ હાથ ૦૦૦૦૦૦ જંબદ્વીપની જગતીમાં આવેલા છે ૩૫૯૫૫૨ શેષ હાથ દ્વારનું પરસ્પરનું અંતર. ૨૪ ૧૪૩૮૨૦૮ ૩૧૬૨૨૭ યોજન [ પ્રમાણુ. ૭૧૯૧૦૪૦ ૧૮ ચાર દ્વારનું શાખા યુક્ત ૬૩૨૪૫૪)૮૬૨૯૨૪૮(૧૩ાા અંગુલ ૪)૩૧૮૨૦૯(૭૯૦૫૨–૧ ગાઉ ૬૩૨૪૫૪ ચાજન ૨૩૦૪૭૦૮ ૧૮૯૭૩૬૨ આ રીતે જ બદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ ૦૪૦૭૩૪૬ જન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, શૂન્ય હાથ ૩૧૬૨૨૭ અને ૧૩ અંશુલ તથા શેષ અંગુલ ૦૯૧૧૧૯ શેષ અંગુલ ૯૧ ૧૧૯ રહે છે. ૬૩ ૨૪૫૪ " Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98