Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 91
________________ ( ૭૪ ) ૪૨૮ અંશને ૧૪ તેના સાતીયા ભાગ તેને ૧૪વડે જિન ભાગ પ્રતિભાગ આંતરાવડે ભાંગવા કરવા ૭વડે ગુણવા ભાંગવા ૩૫ - ૩૦ - ૪ ૧૪)૪૨૮(૩અંશ ૧૪) પ૬(૪પ્રતિભાવ આટલું એક માંડલાથી ४२० બીજા માંડલાનું અંતર ૦૦૮ એક બાજુનું જાણવું જબદ્વીપમાં સૂર્ય એ છે, સૂર્યના માંડલા ૧૮૪ છે તેમાં એક માંડેલાને બીજા માંડલાનું અંતર કેટલું છે તે કહે છેદરેક મંડળ આ ૧૮૪ માંડલાને આ ભાગને ૬૧વડે ભાગવા ૧૮૪ માંડલાના એકસઠીયા એકસઠીયા ૪૮ ૬૧,૮૮૩ર(૧૪૪ જન આંતરા ૧૮૩ અડતાળીશ ભાગે ગુણવા થાય છે. ભાગનું છે ૧૮૪ ૨૭૩ ४८ ૨૪૪ ૧૪૭૨ ૦૨૯૨ ૭૩૬૪ ૨૪૪ ૮૮૩ર ભાગ આવ્યા ૦૪૮ ભાગ વધ્યા સૂર્યનું ચારક્ષેત્ર ૫૧૦ જન ભાગ બાદ કરતાં વધેલી રાશિને યાજન ૬૬ છે. આ ચાર- ૫૧૦ – ૪૮ આંતરાવડે ભાંગવા ક્ષેત્રમાંથી મંડળએ રેકેલા ૧૪૪-૪૮ ૧૮૩)૩૬દર યોજન અંશેને નવડે ભાંગતાં ૩૬૬ ૦૦ अ६६ ભાગમાં આવેલા અંકને ૦૦૦ ચારક્ષેત્રમાંથી બાદ કરવા. આ પ્રમાણે બે જનનું સૂર્યના એક માંડલાથી બીજ માંડલાનું અંતર એક દિશાનું જાણવું એક સૂર્ય નિષધ પર્વત ઉપર ૧૮૦ યોજન જંબુદ્વિીપમાં આવે ત્યારે બીજે સૂર્ય નીલવંત પર્વત ઉપર ૧૮૦ એજન જબૂદ્વીપમાં આવે છે. એ જ રીતે ચંદ્ર સંબંધી પણ જાણવું. બન્ને બાજુના મળીને ૩૬૦ જન જ બુદ્વીપના એક લાખ જનના વિષ્કમાંથી બાદ કરીએ ત્યારે ૬૪૦ એજન અંદરના માંડલે આભ્ય તર આંતરું સૂ સૂર્યનું જાણવું. તે જ પ્રમાણે ચંદ્ર ચંદ્રનું પણ ૯૯૬૪૦ જન અંદરના માંડલે આત્યંતર આંતરું જાણવું. જે બૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ જન ઝાઝેરી છે તેમાંથી ૩૬૦ જનની પરિધિ ૧૧૩૮ યેજન બાદ કરવી એટલે સૂર્ય ચંદ્રના આત્યંતર મંડળની પરિધિ ૩૧૫૦૮૯ એજનની આવે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98