Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ ( ૫ ) ૩ ધાતકીખડની પિરિધ ધાતકી ખાંડ ચાર લાખ યેાજનનેા છે. તેના ૪ લાખ પૂર્વના અને ૪ લાખ પશ્ચિમ દિશાના મળી ૮ લાખ, તેમાં પૂર્વના ૫ લાખ નાંખતાં ૧૩ લાખ થયા. તેની પરિધિ નીચે પ્રમાણે કાઢવી. ૧૩૦૦૦૦૦ ૧૩૦૦૦૦૦ વ ૧૬૯૦૦૦૦૦૦૦૦૦૦ વર્ગમૂળ ૪)૧૬૯૦૦૦૦૦૦૦૦૦૦૦(૪ ૧૬ ૮,૧)૦૦૯૦(૧ ૮૧ ૮૨,૧)૦૯૦૦(૧ ૮૨૧ ૮૨૨,૦)૦૭૯૦૦(૧ ૧૦ ૦૦૦૦ ૮૨૨૦,૯)૭૯૦૦૦૦(૯ ૭૩૯૮૮૧ ૮૨૨૧૮,૬)પ૦૧૧૯૦૦(૬ ૪૯૩૩૧૧૬ ૮૨૨૧૯૨,૧)૭૮૭૮૪૦૦(૧ ધાતકીખંડની પિરિધ લાવવાની ટૂંકી રીત- જ દ્વીપની પિરિધ ૩૧૬૨૨૭-ત્રણ ગાઉ વિગેરે ૧૩ અહીં છેલ્લો એકે ભાગ ચલાવતાં ઉપર પ્રમાણે ખુટે છે છતાં અપૂર્ણ ને પૂર્ણ માનીને ૪૧૧૦૯૬૧ યાજન કહેલ છે. ૧)૮૨૨૧૯૨૧ ૮૨૨૧૯૨૨ ૩૪૩પર૧ ખુટે છે ૪૧૧૦૯૫૧ ૧૦ વધારાને તેરે ગુણતાં ૪૧૧૦૯૬૧ આ ધાતકીખંડની પિરિધમાંથી દ્વારદ્વારનુ અંતર લાવવા માટે ૧૮ યાજન માદ કરવા ને ચારવડે ભાંગવા. ૪૧૧૦૯૬૧ ૧૮ ૪)૪૧૧૦૯૪૩(૧૦૨૭૭૩૫ આટલું ચાર દ્વારનુ અંતર જાણવું. આ પ્રમાણે ધાતકીખંડની પરિધિ ૪૧૧૦૯૬૧ ચેાજન આવે છે. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98