Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) ઉત્તર—તે સબંધીમાં જણાવવાનું કે જૈનશાસ્ત્ર, જ્ઞાનયોગ, ક્રિયાયેાગ, ભક્તિ, ઉપાસના, વૈરાગ્ય, ત્યાગ વગેરે અસખ્ય યાગથી મુક્તિ માને છે. ભક્તિની દૃષ્ટિએ વીતરાગ દેવની મૂર્તિને ધરેણાં આભૂષણ ચડાવવામાં આવે છે અને શ્રાવકા, ભક્તિરાગનીશાએ સાધુઓની છબ્બીએ લેઇ પૂજે છે. તેમજ પ્રવેશ મહાત્સવા કરે છે. ત્યાગી એવા સાધુને ફેટા વગેરે પડાવવામાંત્યાગની ખામી જણાતી નથી, આંખના દેખે ચશ્માં વગેરે પહેરીને ફેાટા પડાવી શકાય છે, તે તેમાં શ્રાવકાની ભક્તિ જેમ હેતુ છે તેમ ગૃહસ્થ જૈને, પ્રભુની રાજ્યાવસ્થાને આભૂષણ અને ધરેણાં પહેરાવીને ભાવીને એવા વિચાર કરે છે કે, પ્રભુએ આવી ખાદ્યની શૈાભા કરાઇ ત્યાગીને મેહરહિત થયા અને અમેા ક્યારે તેમના જેવા ત્યાગી થઇ, પ્રભુ મહાવીરાદિદેવની પેઠે અમે પણ કયારે ધરેણાં આભૂષા ત્યાગીને ત્યાગી થઇશું. એવી ભાવના ભાવવાથી છેવટે તેનામાં ત્યાગ દશા પ્રગટે છે, એવા મૂળ ઉદ્દેશથી પ્રભુની આંગી વગેરે કરવામાં આવે છે. આ બાબતમાં શ્રી અજિતસાગરસૂરિએ અમને વૈશાખસુદ સાતમ આઠમે માણસાના ઉપાશ્રયમાં ખુલાસા પુચ્છયા હતા અને તેમને પ્રેમશ્રદ્ધાભક્તિ દૃષ્ટિએ ખુલાસાવાર ઉત્તર આપ્યા હતા તેથી ભક્તિની દૃષ્ટિએ શ્રીયુત અજીતસાગરસૂરિએ સાધુએ સમક્ષ અન્યોને આ રીતિએ સારી રીતે સમજાવી શકાય એવી રીતનું સમાધાન વચન થયાનું જણાવ્યું હતું, તલાવમાં વા નદીમાં પાણીની સાથે સેવાળ હાય છે, તેમ ભક્તે પેકી કાઈની એવી દશા દેખીને કાઈ એવું સર્વત્ર માને તે તેની ભૂલ છે. હાલમાં તે સાધુએ અને સાધ્વીએ સારી રીતે ચારિત્ર પાળે છે, દેરાસરામાં અને ઉપાશ્રયામાં જૈન, પાકા દેખસ્ત રાખે છે. જારમાં અગારીએ તે હોયજ તેમ સર્વ સમાજસસ્થાઓમાં કોઈ જીવ ખરાબ પાકે તેથી સર્વે સાધુ ખરાબ ગણાય નહીં, ગાંધીજીએ અસહકાર સંધ ઉભે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60