Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાસ્તાવિક બે બોલ. કે શ્રદ્ધાળુ દયાળુ પરોપકારી છે. શેઠ પીતાંબરભાઈ પનાજી. મુ. બુહારી. સંવત ૧૯૭૦ ના માગસર સુદ ૧૫ ને શનીવારના છે શુભ દિવસે યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિ સાગરજીને પેથાપુરમાં શાસ્ત્ર વિશારદું જૈનાચાર્યની પદવી આપવામાં આવી તે શુભ માંગલિક પ્રસંગની યાદગીરીભૂત આપે આપના પી. તાશ્રીના નામથી “જેની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિની તૃતીયાવૃત્તિની પ્રત ૧૦૦૦ જૈન બંધુઓના લાભાર્થે ભેટ આપવા છપાવી છે તેવી રીતની આપની ઉદારતા તથા ગુરૂપ્રતિ દઢ શ્રદ્ધા અને ભક્તિ માટે આપને ધન્યવાદ પ્રગટ કર્તા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 100