Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩] પુષ્પસ્કૃત મહાપુરાણ કવચની વિીનના તથા થાકશવિંધારિયાના મર્યાદરવો માએ વિષા, ઉલ્લેખ કરી છે. અન્તમાં એનણે પતિ પતિ મૃત્યુની અભિલાષા દર્શાવી છે. આ પ્રમાણેની પોતાની અલ્પજ્ઞતાની વૈષણા કરી આ કિંગ એક તરથી પોતાની વિનસના પ્રશિત કરે છે તો બીજી બાજુ મહાપુરાણની સાંગેાપાંગ રચનાની સફળતા જોઇને જાણે ઘેરાયા ન હોય તેમ મહાભારતકાર વ્યાસની પેઠે જે આ જૈન ગતિમાં છે તે અન્યત્ર નથી ’ એવાં વચન ઉચ્ચારે છે. આને અંગેનુ પથ એ છે કે, * 66 अत्र प्राकृतलक्षण नि सकला, नीतिः स्थिति छन्दसा काम्यदिहास्ति जैन मरिने સાહિત્યનાં શો અને કવિવર : ચ્યા કવિણે પ્રથમ સન્ધિના નવા કડવામાં દાસી મતા-યુવકનો सिद्धं ययोरीदृशम् ॥ પેાતાને નિશ્ચય અને શિમૂળ તરીકે ઓળ ખાવતી વેળા ન્યાય, દને-મતા, સંગીત, નાટ્ય, બાકરણ, ઇતિહાસ, પુરા કાન્ચે, આ પર્વે પસ્તુત મહાપુરાણ રચાયા ખાદ સિદ્ધાન્ત, અલકાર અને છરૂપ વિશેના તેની કોઇ કોઇ સધિના પ્રારંભમાં જે જર કેટલાકના સિદ્ધહસ્ત લેખકેાનો ઉલ્લેખ કર્યો પદ્યો સંસ્કૃતમાં અને ૬ પ્રાકૃતમાં એમ એક છે. આ પ્રસંગે પુરોગામી કવિવર તરીકે દર ૪૮ પ્રશસ્તિકૃપે આપણા આ અપભ્રંશન ભાષાધિક ભારવિ ભાસ, વ્યાસ, કાક મહાકવિએ રમ્યાં છે તેમાં એ ૩૭મુ છે અને ( કુષ્માંડ ), કાલિદાસ, ચતુર્મુખ, સ્વયંભૂ અને પક્ષી સન્ધિના પ્રારંભમાં સ્થાન શ્રી હર્ષ, દ્રોણ, ઈશાન અને માણના અને અપાયુ છે. મહાન્તના-ત્રના ગ્રન્થા તરીકે ધયાકૃતિ વાપ : અને જયધવલના નિર્દેશ કર્યા છે. વળી વ્યાક રણ વિષયક ધાતુ, હિંગ, શણ, સમાસ, કર્મ, કરણ, ક્રિયાનિવેશ, સધિ, કારક, કારક, પદની સમાપ્તિ અને વિભક્તિથી પાને અપરિચિત છે તેમ અહીં કહ્યુ છે. ૮મી સધિમાં વિવિધ સમાસે, સુન્ત અને તિરુન્તુથી પાતે અનભિજ્ઞ ગાયનું કથન કર્યુ છે. ઉડ્ડયાની બીજી ભાતું પોતાના ખંડ, અભિમાની, કાવ્યપિશાસ્ત્ર ઈત્યાદિ રૂપે નિર્દેશ કરનારા આ દિવ નાયકુમારચિત અને જહર શિક નામની એ કૃતિઓ અપભ્રંશમાં ચી છે. મહાપુરાણને અંગે ટિપ્પણા, શિવમહિમ્ન સ્તોત્ર, દેશ્ય શબ્દોના કેશ તેમ જ આદ્ય આશ્રયદાતાના રાજ્યમાં કોઈક કાવ્ય એમણે રચ્યાનું કેઈ કોઈ વિદ્વાન સૂચવે છે. એક વિદ્વાન ના ગિ ઉર્દૂ-તિલક વગેરેના પ્રણેતા શ્રીપતિના પુષ્પદન્ત કાકા થાય છે એવી કલ્પના કરી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સાથે નિતિય: ।। For Private And Personal Use Only नान्यत्र तद् विद्यने અન્તમાં સૂર્યના જેવી તે સ્જિતા-પ્રખરતા અને ચન્દ્રના જેવી શીતલત્તાના સુભગ સમાગમ રૂપ પ્રકૃતિના ધારક ગ્રુપદન્તને અને એમની વિદ્વત્તાને તેમ જ તૈયાર સાહિત્ય અને શર્દ તિને ગૌરવાંકિત કરનારા ભારતીય તથા અભારતીય વિષુવાને વિનમ્ર ભાવે વન્દન કર્મો હું આ વાર્તાલાપ પૂર્ણ કરું છું. નિ. ( આકાશ વાણીના સૌજન્યથી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19