Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય લેખક : શાહ ચતુર્ભુજ જેચંદ બ્રહ્મચર્યનો અર્થ આમા સમીપ વિચરવું આવશ્યક છે. મંત્ર જપની સફળતા અને ચુંગ અથવા આત્માની ઉપાસના કરવી એમ થાય વિદ્યા ઋદ્ધિ સિદ્ધિ બ્રદાચારીને પ્રાપ્ત થાય છે. છે. બ્રહ્મ એટલે આત્મા અને ચય એટલે બ્રહ્મચર્ય ચારિત્રનો પ્રાણ છે, મેક્ષ સાધનાને ચર્ચા-ક્રિયા. જે જીવન ચર્યા અથવા ક્રિયા અનન્ય ઉપાય છે. આ આત્માનું હિત કરનારી હોય તે બ્રહાય. આ હવે મૈથુન ત્યાગ અને બ્રહ્મચર્ય પાલનના તાવિક અર્થ છે. પણ વ્યવહારમાં બ્રહ્મચર્ય આટલા બધા મહત્ત્વ પાછળ રહેલ રહસ્યને એટલે વીર્યની રક્ષા કરવી એમ અર્થ થાય છે. વિચાર કરીએ. દરેક સંસારી જીવ આત્મા જે મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું અને પુ ગળના કમજ સગથી બનેલ પાલન કરી વીર્યની રક્ષા કરી હોય તેવા પુરુ. છે. તે અનાદિ કાળથી ચાયું આવે છે અને પનું તેજોબળ સામ અપ્રતિમ હોય છે. મોક્ષ પ્રાપ્તિ સુધી ચાલે છે. કેઈ પણ ગમે શરીરને રાજા વીર્ય ગણાય છે. શરીરનું પિષણ તેવા નાના સૂકમ કે મેટા દરેક જીવને શરીર ધારણ કરતી સાતે ધાતુઓનું વીર્ય સારભૂત હોય છે. તે સાથે દરેક જીવને પોતાના જીવિસત્વ છે. સંસારમાં આત્મા શરીરને આશ્રયી તત્ર અંગે આહાર, ભય, મિથુન, પરિગ્રહ એ રહે છે. આત્માની સર્વ પ્રવૃત્તિ મન, વચન, ચાર સંજ્ઞા અવશ્ય હોય છે. જીવન ધારણ માટે કાયાના ગરૂપે શરીર મારફત થાય છે. તે આહાર જરૂરી છે અને તે જીવ સતત પ્રહણ શરીર સુદઢ બળવાન હોય તેમ જીવન વ્યાપાર કરે છે. શરીર પણ એક પરિગ્રહ છે. શરીરના વધારે સારી રીતે ચાલે છે. એટલે બ્રહ્મચર્ય ધારણુ પિષણ અને બીજા ભેગ ઉપગ માટે પાલનથી વીર્યની રક્ષા કરવી તે આત્માની પણ જીવ વસતિસ્થાન, ધન, માલ, મિલકત, વિગેરે. રક્ષા કરવા બરોબર છે. તે વીર્ય રક્ષા માટે નો પણ પરિઝડ કરે છે. જીવ માત્રને પિતાના વિષય સેવન વગેરેનો મન, વચન, કાયાથી જીવન પ્રાણુ અત્યંત વહાલા છે. તે જીવન ત્યાગ કરવાનું છે. તેવા ત્યાગ સિવાય બ્રહ્મચર્ય પ્રાણને ઘાત કરે તેવી કઈ પણ વાતને જીવ પાલન થઈ શકે નડુિં. તેથી જૈન પરિભાષામાં સતત ભય સેવે છે. તે બધી સંજ્ઞાઓમાં મિથુન ત્યાગને બ્રહ્મચર્ય કહેલ છે. પંચ મહા- આત્માને શરીર સાથે સંલગ્ન કરનાર માનવ્રતનાં મથુન ત્યાગ અથવા બ્રહ્મચર્ય પાલન ભાવ સૌથી મોટી સંજ્ઞા છે. આત્માનું શરીર મહત્વનું વ્રત ગણાય છે અને તે ચારિત્રો સાથેનું તાદામ્ય મિથુનભાવથી થાય છે અને અતિ અગત્યનો ભાગ છે. આ આભૂમિના તે મિથ્યાત્વ માફક સંસારનું મૂળ બીજ કારણ દરેક ધર્મ પ્રવર્તકે અને તtવચિતએ બ્રા છે. મિથ્યાત્વ પરિણામે જીવાત્માને મથુનરૂપ ચર્યના મહિમા વિષે ઘણું કહેલ છે. બ્રહ્મચર્ય પૌગલિક ભાવની સતત વાસના રહે છે અને સર્વ વ્રતોમાં શિરામણી વ્રત છે. તે જ ઋષિ, મિથુન ક્રિયાથી અરસ્પર સ પુદ્ગાનું જોડાણ મુનિ સંયમી છે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થાય છે. આહાર એ શરીરની ભૂખ છે પણ કરે છે. બ્રહ્મચર્ય પાલનથી મનુષ્ય નિરોગી, તેને મિયાત્વ મેહ સાથે સીધો સંબંધ નથી. દીર્ધાયુષી તેજસ્વી શરીર ધારણ કરે છે અને તૈથુન કે શરીરની ભૂખ નથી. પણ મિથ્યાત્વ ધારેલું કામ સિદ્ધ કરવા શક્તિમાન થાય છે. મેહવાસિત 'જની ફરી ફરી ઉત્પત્તિ યાને કોઈ પણ વેગ સિદ્ધિ માટે પ્રદારણ્ય પાલન સંસાર સર્જન માટે એક બીજાના પુદ્ગલેના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19