Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન ( ૨૧ ) ધ્યાન એ અષ્ટાંગ ગિનું સાતમું અંગ છે એકાગ્ર કરવાનું હોય છે અને તેમાં એકાકાર વનH માત્ર 14મારી, પ્રાણાયામ અગાસી પ્રવાહ ચાલે ત્યારે તેને ધ્યાન કહે છે. ધ્યાનમાં પ્રણાદાર ધારણાધારી દવાને સમrfધ નાખી | એ પ્રવાહ સતત રીતે ચાલતું નથી, તેમાં વચ્ચે વિ છેદ પડી જાય છે. જ્યારે એ વિવેદ બંધ - મહાતમા આનંદઘનજીએ છઠ્ઠા પદમાં ચોગાના આઠ અંગો વિશે ઉપર પ્રમાણે લખ્યું પડી જઈ સતત પ્રવાહ ચાલે છે ત્યારે તેને સમાધિ કહે છે. છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામને અભ્યાસ કરી પ્રત્યાહાર અને ધારણા ધારણ માનસિક સ્થિરતા (એકાગ્રતા) પ્રાપ્ત કરી તું ધ્યાન અને સમાધિમાં લીન થઈ જશે. કરવા માટે ધ્યાન એક સાધન છે મનની ત્રણ અવસ્થાએ છે. (૧) ચિત્તરૂપ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને (૨) અનુપ્રેક્ષારૂપ, (૩) ધ્યાનરૂપ. અપરિગ્રહ એ પાંચ યમ છે. શૌચ, સ તેલ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ | મન જ્યારે ક્ષણમાં એક વિષય પર પછી નિયમ છે. આસન મુખ્યત્વે બે પ્રકારના છે, બીજી વિષય પર પછી ત્રીજી વિષય પર એમ પર્યકાસન અને પદ્માસન, પ્રાણવાયુનો આયામ આ એક પછી એક વિષય ગ્રહણ કરતું હોય છે એટલે રે કરવો તેને પ્રાણાયમ કહે છે. ત્યારે તેને મેનન નિરૂપ ૧૧ ત્યારે તેને મનની ચિત્તરૂપ અવસ્થા કહે છે. ૨ક, પૂરક અને કુંભક એમ પ્રાણાયામ ત્રણ જ્યારે મનની વૃત્તિઓને પ્રવાહ એક વિષયમાં પ્રકારના છે. સાધારણ રીતે પુરકથી ચારગણે વહી રહ્યો હોય છે ત્યારે તેને મનની અન. વખત કુંભક અને બમણો વખત રેચકમાં પ્રેક્ષારૂપ અવસ્થા કહે છે. જયારે મનની વૃત્તિઓ લગાડ જોઈએ. અને પૂરક, કુંભક અને કોઈ એક જ વિષય પર એકામ થઈ જાય છે રેચકનો સમય ધીમે ધીમે વધારતાં જો ત્યારે તેને મનની ધ્યાનરૂપ અવસ્થા કહે છે. જોઈએ. પ્રાણ અને મનને ગાઢ સંબંધ છે ધ્યાનના મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) તેથી પ્રાણાયામ કરવાથી મન પર કાબુ આવે અશુભધ્યાન, (૨) શુભધ્યાન. જ્યારે મનની છે, ખાસ કરીને વધારે સમય કુંભક કરવાથી એકાગ્રતા કોઈ અશુભ વિષય પર થતી હોય મન ચલિત થતું નથી પણ કુંભ કને લીધે છે ત્યારે તેને અશુભધ્યાન કહે છે આર્તધ્યાન કાર્બન ડાયોકસાઈડ નામને અશુદ્ધ વાયુ અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાનના બે પ્રકાર શરીરમાં રહે છે તેથી નુકશાન થાય છે. છે. જ્યારે મનની એકાગ્રતા કેઈ શુભ વિષય કેઈવાર સાધકને મગજનો દુ:ખાવો લાગુ પડે પર થતી હોય છે ત્યારે તેને શુભધ્યાન કહે છે અથવા સાધક મગજ પર કાબુ ગુમાવી છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન. તેના બે પ્રકાર દે છે, તેથી કુંભક વગેરે કરતાં ગુરૂની ખાસ છે. અશભયાનથી કમનો બંધ થાય છે અને જરૂર છે. પ્રત્યાહારથી ઇંદ્રિયો પર જય થાય શુભધ્યાનથી કર્મની નજર થાય છે. છે. ધારણામાં ચિત્તને એક ધ્યેય પર ધારણ (સ્થિર) કરવાનું હોય છે. ધારણા બે પ્રકારની આર્તધ્યાનના ચાર પ્રકાર છે. (૧) અનિષ્ટ છે. બાહ્ય અને અત્યંત૨. ખાદ્ય પદાર્થમાં મૂર્તિ સંગ, (૨) ઇષ્ટ વિગ, (૩) રોગ રિડા, અને અત્યંતર પદાર્થમાં હૃદયકમળ, નાભિ- . (૪) અમચ. કમળ વગેરેમાં ચિત્ત (મન)ને એકામ કરવાનું (૧) અગ્નિ, સર્પ, સિંહ વગેરેનો મેળાપ, હોય છે. ધારણામાં એક દયેય પર ચિત્તને શત્રુને સમાગમ, ધન, અથવા પ્રાણુનાશ કરનાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19