________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) જૈન ધર્મ પ્રકાશ
[ પોપ પ્રસંગો પ્રાપ્ત થાય તે વખતે તે દૂર કરવાના (૧) સવંઝ(તીર્થકર ભગવાન)ની આજ્ઞા ચિતવનને અનિષ્ટ સંગ આધ્યાન કહે છે. પ્રમાણે તત્વથી અર્થોનું ચિંતવન કરવું તેને
(૨) સ્ત્રી, પુત્ર, મિત્ર, અધિકાર વગેરે ઈષ્ટ આજ્ઞાવિય ધર્મધ્યાન કહે છે. (૨) રાગ, વસ્તુઓનો વિયોગ થતી વખતના દુર્ગાનને
દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયેલી ઇષ્ટ વિગ આર્તધ્યાન કહે છે.
ઉત્પન્ન થતા અનિષ્ટનું ચિંતન કરવું તે ધ્યાનને
અપાયરિચય ધર્મધ્યાન કહે છે. (૩) આડ (૩) શરીરને અનેક જાતના વ્યાધિ થાય
કર્મના વિપાકનો વિચાર કરવારૂપી ધ્યાનને તેને દૂર કરવા માટેના દુર્ગાનને રોગ ચિંતા
વિપાકવિય ધર્મધ્યાન કહે છે. (૪) રૌદ આર્તધ્યાન કહે છે.
રાજલકની આકૃતિનું ચિંતનરૂપી ધ્યાનને (૪) ભવિષ્યનાં મારું શું થશે એવી ચિતાને સંસ્થાનવિય ધ્યાન કહે છે. અપ્રોચ આતં દાન કહે છે.
શુકલધ્યાન યોગીઓ અને સાધુઓ જ કૂર આશયથી ઉત્પન્ન થતા ધ્યાનને રૌદ્ર
કરી શકે છે. ધ્યાન કહે છે. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે. (૧) હિંસાનદી, (૨) મૃણાનંદી, (૩)
એય એટલે ધ્યાનનું આલંબન. તેના ચાર ચૌર્યાનંદી, (૪) સંરક્ષણાનંદી.
પ્રકાર છે. (૧) પિંડસ્થ, (૨) પદ્યસ્થ, (૩)
રૂપસ્થ અને (૪) રૂપાતીત. જુદા જુદા ધયેયને (૧) અન્યના પ્રાણ વગેરે લેવાના કૂર
લીધે ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) પિડW પરિણામના ચિંતનને હિંસાનદી રૌદ્રધ્યાન
ધ્યાન, (૨) પદસ્થ ધ્યાન, (૩) રૂપથ ધ્યાન
અને (૪) રૂપાતીત ધ્યાન. (૨) અસત્ય વાણીથી સામા પ્રાણીને છેતરવા માટે જે ચિંતન કરવામાં આવે તેને
પદસ્થ ધ્યાન અમુક પદેનું જપ પૂર્વક મૃષાનંદી રૌદ્રધ્યાન કહે છે.
ધ્યાનને પદસ્થ ધ્યેયનું ધ્યાન કહે છે. વળી (૩) પારકી વસ્તુ ઉપાડી લેવામાં ચતુરાઈ
પદ એટલે અધિકાર-પદવી અરિહંત, સિદ્ધ, ચોરી વગેરે કરવાની રીતનો ઉપદેશ તે
આચાર્ય, ઉપાધ્યાય, મુનિ આ પાંચ પદવીઓ ચૌર્યાનંદી રૌદ્રધ્યાન કહે છે.
છે. તે પદવીરોનું ધ્યાન કરવું તેને પદસ્થ A (૪) સ રક્ષણાનંદી દયાનમાં પોતાની ધ્યાન કહે છે. મિલકતનું કેવી રીતે રક્ષણ કરવું તેની મનુષ્ય પદસ્થ ધ્યાન : વિચારણા કરે છે.
(૧) શરૂઆતમાં કાળા પાટીયા પરનવકારના - આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે નવું પદો ચેકથી લખવા, પછી આ અક્ષરો વિચારો કરવા. જે જે નિર્ણય કરવા અને એક નાનું બાળક વાંચતુ હોય તે રીતે ૬૮ મન પર શુભ સંસ્કારો પાડવા તેને ધર્મધ્યાન અક્ષરો એક પછી એક એમ ધીમે ધીમે કહે છે ધર્મધ્યાનથી ચિત્ત શુદ્ધ થાય છે તથા વાંચવા અને જે અક્ષરે વંચાતા હોય તેના કમંજનિત વિકારે ઓછા થાય છે. પર જ નજર રાખવી. થોડા દિવસ પછી આંખે | ધર્મધ્યાનના ચાર પ્રકાર છે (૧) આજ્ઞા- બંધ કરીને અક્ષરો વાંચવાનો યત્ન કરો વિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય, તે વખતે પાટીયા પર અક્ષર હોય તે (૪) સંસ્થાનવિચય.
આભાસ થશે.
For Private And Personal Use Only