Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 11 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ', ૧૧-૧૨] આંટીઘુંટી અને વિયેના વ્હેરને સમજનાર હતા, મેકરાનના અનેક સાંમ કી ભેદી રીતે કામ કરે તા છે તેના જાણુકાર હતા અને મનુષ્ય સંસારમાં કવા અરવા તૈય છે અને કરેલા નિર્ણયો કરવાના કેટલા પ્રસગે આવે છે એ વાતને સમજનાર હતા. રાજામારાથી ના ખાસો તેને કી રીતે ભરમાવી શકે. સસારના મોહક પ્રસા પછી રીતે ગાય વળાવે ત્રી-પુત્ર વગેરેના સબંધો કયા માલક શ્યા અને પ્રતિબંધ ટ્રાય છે તેના નુકાર હતા એટલે એનણે વળી ફરી વખત વાગ્ધારા ચાવંડ કે માનું ત્યાગના નિમ્નમાં પ્રતિધ કે વિલબ ન કરવો. બે અસાર પર વિચારપૂર્વ કને સાચો બિંદુ થયા ાય ના મના હોલ વાથી અનેક કારના એવાં ઊભાં થઇ જાય છે, પ્રાણીના નિર્ણયે નચી જાય છે, ઢીલા થઈ જાય છે અને એમ થાય એટલે નિષ્ણુય ફેરવવાનાં છઠ્ઠાનાં તા અનેક મળી આવે છે. અને આ સ્ત્ર ત્યાગ કરતાં જે આનંદ ધો. તે અદ્ભુત અને નર્કમાં બા રોકાય તેમ નથી, એની આધ્યાત્કિ અસરની કિંમત દાખવી શકાય. તેને નથી. એ તે આત્મિક પ્રાસાદી છે, વ્ય સ્પાન્દસ્થાન છે, વેદાંતે અનુભવી શકાય તેવી મુખ્ય કામ છે. માટે નિરુધ ચપા હોય તેન અમલ કરે.ભાવના થ આવી ડાય તેને સફળ કરા. ભજનને સાર્થક કરવાની તક હાથમાં લે અને કરેલા નિર્ણયને વળગી રહો. જીવનપ્રવાહની વનકાળનાં આવા અવસર કાઈ જ વાર પ્રાપ્ત થાય છે, તે મળે ત્યારે તેને જવા દેવા નહિ 33 આ વહેમાન માપીર વતન પ્રિયમિત્રે નરનો ઉલ્લાસ બતાવ્યા, અાચાયના ઉપદેશના સ્વીકારમાં ડરનો રંગ વધારે જામતા જતા હોય એમ એની મુખમુદ્રાયે બતાવ્યુ અને આચાર્ય શ્રીને વાદન કરી પેતે પાછા રાજમહેલમાં ગયા. તુરત એણે નગરના મહાજન, ત્યા, સેનાપતિ અને અમલદારોની રાજસભા બેલાવી. તેમની પાસે પોતાનો વિચાર બતાવ્યો. બે ભાગ રાજ્ય અમલ દ્વારા તમને જાણુતે અણુતે દુ:ખ ઉપનવું ટાયર ડાક બાબતમાં મેં તમારી પાસેથી ભા ** Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭ ) વધારે પડતા કર વસ્તુ કર્યો દાય, સેવા કરાવવાનાં હ વિનય ચૂકયા ડાલ, પ્રશ્ન ઃ પ્રિયજનને કા પ્રકારનું દુઃખ મેં ગાયુ દાય કે તેમને દુ:ખન્નાગી ગયું હાય તે સર્વ માટે ક્ષમા યાચના કરૂં છું.' રાજાના આવા ઉદ્ગાર સાંભળી આખા રાજ સભા હેબતાઇ ગઇ. ચક્રવર્તી ઉપર સર્વને ઘેન હતા, એના ન્યાયીપણા માટે ખાતરના હતી. સ્પેની વિભાવના માટે પ્રસન્નતા હતી અને એના ૬૫ ગ્રાહ માટે ખૂબ માન હતું. આવા મહાન ચવ તેમની પાસે ક્ષમા માગે તે વાતનું એમના મતમાં માન સાથે દુ:ખ થયું. પછી મહારાજાએ નવ્ય ત્યાગ કરવા કહે નિકુંભ બતાવ્યો, કુપ્ત પ્રધાન્યના આગેવાને ઉતાવળ ન કરવા આગ્રહ કર્યો, તમનેાના માજને એ વિનવણી કરી, પશુ ધ્યાન નિર્ણય રેખતાં તેમને પણ સાથે બાર નીકુની વા ઇચ્છા થઇ. મેટા નામનું અનુકરણ કરની સ્તુ હાય છે, જેમ ખોટી બાબતમાં રાજા કે તેમ કર વણી આપી રાકે છે તેમ સારા દાખલેો છેકે તે તેને અનુસરનારા ઘણા નીકળી આવે છે. તે ચરણે અનેક માયા, નગર માનો ને અમારી અવનીમાં ય આ પાત્ર કુવા તૈયાર થઇ ગયા. તેઓ પેતપેાતાને સ્થાને ગયા .તાની માર્શમતની વ્યવસ્થા કરી, પુત્રાને પરિવાર ભળાવી, તેઓ પણ સસાર ત્યાગ માટે આ થઇ ગયા. મહારાજ્ઞ પ્રિયમિત્રે પોતાના પુત્રને રાજ્યાભ બેંક કર્યાં, ખૂબ દાન મા પ્રજાજનોની વધારે પ્રીતિ સંપાદન કરી અને ખૂબ ધામધૂમપૂર્વક વાડામાં બેસી પાને નિયત કરેલી ત્યાંથયે મ મહારાજ પાસે દીક્ષા લેવા હાજર થયા. આખા નગરમાં રાજાના મહાન ત્યાગની ખૂબ પ્રશંકા થઇ. દીક્ષા લેવાને અવસરે પ્રિયમિત્રચક્રીએ પેાતાના પુત્રને રાજધમ સમનથૈ. રાનનું કાર્ય પ્રત્નની સુખસગવડ થવાનુ છે આગે પ્રશ્નનને પાનાની સતિ આબાદ છે એમ માનીને જ કામ લેવુ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20