________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સાહિત્ય–વાડીને કુસુમ ન
લકા-મોહનલાલ દીપચંદ શેકસી. ભૂમિકા---
આ મુલ- સામાન્ય કારણ નથી. કારૂપી જે મહાસાગર જૈન દશમ મ માં વા પડે છે. એમાંથી તારવેલી થોડીક કથાઓ જ ખ4 ને નજરે ચડવા છે, લતાડી નામની સાર્થકત એટલા સારુ છે કે જેમ નાટિકામાં પાંગરેલા કુલ માં રંગ-સુવાસ-પમિની -પીવણ અને પાંખડીઓ વગેરેનું વૈવિધ્ય દષ્ટિગોચર થાય છે તેમ આમાં અર્થાત્ સાહિટિકા આ પુપોમાં પણ એના એ જાતના દર્શને ભગાર છે. વનરતિકાયના એ કેદ્રિય લે માફક અડી લેવાના પગે દિપ 1નતિના કથાનકમાં સુવાસનાં મુખ્ય ગુણ ઉપરાંત અન્ય પ્રકારનું નામ પડ્યું સંભવિત છે. આમ છતાં સુમધના શાકfણથી હરકોઈ ભાવ પૂપ્રતિ ગાય છે તેમ અહીં પણ વાર્તાના એકાદ પ્રસંગમાં એનું ગમા તેમ છે જેથી છે કે, કોઈ મને મન હરી લે છે,
પુષ્પની માફક આ સાહિત્ય ડીના કસુમો દેશકાળને બંધ નડતા નથી. પ્રાતઃકાળે ખીલનારા અને હજારોના દિલને પોતાનામાં કરેલી મહકતાથી રમાનંદ અ૫નારા પુછે સંધ્યાકાળના આગમ માણે કરગાનાના કુદરતી કાન જ એવો છે.
આ કથાનકરૂપી કુસુમને માથે એ જાતને શું નથી–સંખ્યાબંધ વન હાણા વાયા છતાં એમાંની એકતા ઓછી નથી થઈ. એમને કરમાવાને કે ચીમળાવાનો પ્રશ્ન નડતા જ નથી. દહીના વહેણામાંથી માખણુ સહજ ઉપર આવે તેમ એ જયારે પબ્ધ વિચારવામાં-અવલોકવામાં-અવધારવામાં આવે ત્યારે એમાંથી નવનીત સહજ તરી આવે છે.
એ કેવી રીતે ગ્રહણ કરવું એ વાચકની શક્તિ પર અવલંબે છે. એને કેવી રીતે વિકાસાવવું, આમ જનસમૂદને બેગ બનાવવું એ કલમ ચલાવનારા અભ્યાસ પર આધાર રાખે છે.
એકાંતમાં ભાવના જાગતાં કિંવા આમલક્ષી ચિંતનમાં આ પ્રકારના દષ્ટાતો અનિ ઉપયોગી હોઈ જલદ અસર કરનાર છે. કેટલાક સાઝામાં મુકાયેલા જોવાય છે. એમાંનાં કેટલાક ચાલુ કાળને વાંધા સજાવી વર્તમાન માસ બંધ બેસે તેવા કઠામાં ઢાળવાને પ્રયાસ ઉચત માને છે.
‘સવિ ઇવ કરું શારાનરસી,” એ ઉદાર ભાવના સાયંકર પરમાત્માની હોય છે. પૂર્વ લામાં વિશ્વના સર્વ જેને ઉપકારી થવાની તમન્ના સેવનારા વીર્ય શાળી આત્માઓ જ વીશ થાનકમાંથી એક યા અધિકની રગેટ આરાધનાવડે એ છ પદ પ્રાપ્તિ કરે છે. ભારતવર્ષ અપેક્ષામાં કહીએ તો એવા વીરલા આ અવસ િણીમાં માત્ર વીશ જ સંવે, અને એમના ઉગમનો કાળ પણ પૂરી થશે. અહીં જેમની વાત કરીશું છે તે
For Private And Personal Use Only