________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"પુરાવાની પ્રથમ ભામકા જ E=== = === ===
( શ્રી સંભવ જિન સ્તવન-વિવેચન.) (વિવેક –ાં. લાગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ.)
[શ્રી અજિતા જિવનનું વિવેચન “આનંદધનજીનું દિવ્ય જિનમેદન” એ લેખમાં સંવાદગતિપણે કરવામાં આવ્યું હતું. હવે તેના જ અનુસંધાનમાં કામ સંભાતજિન રાવ (માદા)કૃત) સળગ રીતે વિવેચવામાં આવે છે. ]
આગા રા માં થી અમદાજીને.--કાળ િલ ડી પંથ નિવાણું રે. એ આશા અd '.કાધિ પ્રાપ્ત કરીને અમે દિલ્મ નિમાર્ગનું દર્શન કરશે, એવી રજા શાનું અવલંબ પ્યું. ત્યારે હવે શ્રી આનંદધનની શુદ્ધ નેતા જે પ્રશ્ન છે પરમ પ્રેમ મળ્યો છે, જેને જેણે “ પિનમ ' પાપ છે, તેને સહજ જિના સારૂપ પ્રલ ઊઠે છે કે--કાળાધો 'રિક કયારે અને કેવી રીતે થાય ? તેની મુદન કયારે અને કેમ પાકે ? તેનું તચિતtitપક સમાધાન કરવા આશયથી શ્રી આનંદ-9 પ્રકાશે છે –
સંભ દેવ તે ધુર સેવે સવે રે, લહી પભુ સેવન ભે; સેવા કાર પહેલી ભૂમિકા રે, અલાય અપ અખેદસંવત ૧
અર્થ -- અ ગેતી તે સર્વે સંવ દેવને ર '—સથી પ્રથમ સે ! અને તે છે પણ તે પ્રભુ સેવાને ભેદ લઇને-પાણી-સમજી લો એ ! કારણની પહેલી ભૂમિકા અવય, અદે અને અનેક એ છે.
વિચાઃ - કોઈ પણ કાર્યની સિદ્ધિ એમ ને એમ લાગને થઈ જતી નથી. તે કાર્યસિદ્ધિના કારણરૂપ બનીજ પહેલાં વાવવા પડે છે. પછી તેમાંથી અંકુર ફૂટી, છેડ બની, અનુક્રમે મોટું વૃક્ષ થઈ, સિદ્ધિ કુલ કયારથી લગી પડે છે, તેમ નિરૂપ કાર્યની અને મોક્ષારૂપ કાર્ય સિદ્ધિ માટે, તને અમેધ કારણરૂપ યોગ બીજ ની વ્યાભૂમિમાં વાવણી કરવી રાતિ અતિ આવશ્યક છે કે જે અમેઘ-અવંબ ગોગબીજમાંથી ઉત્તમ ગજવાંકુર પ્રગટી-ફૂટી નીકળી, અનુક્રમે મહાન ક્ષક્ષ કુલી કાલી ફલ-ફૂલભારથી લચી પડે છે, અને સાક્ષાત્ જદિન અથવા નિર્વાણુરૂપ પરમ અમૃતફળની પ્રાપ્તિ થાય છે.
અથવા કોઈ પ્રાસાદ ગગુ હા, કાંઇ એમ એમ આકાશમાં અર ઊભું થઈ જતો નથી. પણ પ્રથમ તો પ્રયત્નથી તેને મજબૂત પાયો નાંખવો પડે છે, અને પછી તેના ઉપર ઉત્તરોત્તર ભૂમિકાનું સુદઢ નિર્માણ થતાં, આખી ઈમારત તૈયાર થાય છે. તેમ જિનદર્શન અથવા મેશમાગું રૂપ લાવ્ય પ્રાસાદનું નિર્માણ કરવા માટે પ્રથમ
For Private And Personal Use Only