Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે વ્યવહાર કાશલ્ય છે msen rss. (૨) માસા: આપણે પાંચ મિનિટ બચાવવા માટે આકાશ પાતાળ એક કરી નાખીએ અને જ્યારે તમને તે મળે ત્યારે તેને શું ઉપયોગ કરો તે જરા પણ ખ્યાલ ન ડાય. આ વાતની શોધ કરવાનું માન આપણા યુગને ફાળે જાય છે. જો મેટરને ડાઈનેમમાં છ બદલે આઠ સીલીંડર નાખીએ તો મોટર કલાકના ૩૫ ને બદડો દ ગાદલ ચાલે, એમ ગીભરને બદલે ત્રીજેથી ઉપાડીએ તો કલાકે બે મિનિટ બચે, ઊતરાના એરકેલેટર ( B-calator ) ચાલે અને આપણે પણું પગથિઓ ઊતરતાં જઈ ને ૧૦ " ફીટના દાદરમાં ૧૦ સેકન્ડ બને, તુ સાથે વિવાને બદલે ઓફિસમાં નાનકડી રેલવે કરી છે કે લાઇબ્રેરીમાં પુસ્તક લાવવા હાથ ગાડી પાટા ઉપર બનાવી હાય ને પુરાક કે વસ્તુ લાવવામાં ૨૦ સેકન્ડનો બચાવ થાય, હમ માણસ સાથે કે ભઠ્ઠી લખી આપવાને બદલે ફોન કરીએ તે અડધી મિનિટ બચે, પિનમાં શાહી ભરી રાખે છેતે ચાર પાને લખનાં ખડી આમ બળના આદિને બે મિનિટનો બચાવ થાય અને આ વખતે બચાવવાને આપ સેંકડ ઉપમા ગોઠવીએ છીએ, પ્રોગે કરીએ છીએ અને ગોઠવણ ગોજીએ છીએ. મોટા ખરચા કરી, મોટા પ્રયોગો કરી, અનેક યંત્રો યોજી આપણે મહામુસીબતે થોડી સેકન્ડ કે ડી મિનિટો બચાવીએ છીએ એ આપણે અનેક શોધખોળામાં, મંત્રમાં, મોટરોમાં અને નાની મોટી જનામાં જોઈએ છીએ અને એથી આપણે મહાન શેખ કરી હોય કે મોટો વિજય મેળવ્યું હોય એમ માની મલકાઇએ છીએ. પણ વધારે બારીકીથી જોતાં જણાશે કે આવી ભારે જહેમતે મેળવેલ છેડી કે પળોને શા ઉપયોગ કરવો એને આપણે વિચાર કે ખ્યાલ જ કર્યો હતો નથી, મેળવેલ ક્ષણો ળ જાય છે, અમાસ પાણીમાં જાય છે અને મનQરી માથે પડે છે. બચેલ વખતના સદુપગ કરવાની થાજના ન હોવાને કારણે રવિવારે સિનેમામાં નટ મળતી નથી, ગોપાટી ઉપર ચાલવાની જગ્યા મળતી નથી, નવા વિચારને કે કોલકતાને અવકાશ મળતો નથી, વ્યાપારમાં લાભ મળતો નથી, સાહિત્યમાં પ્રગતિ થતી નથી, વાણીમાં વૈભવ આવતો નથી, માનસમાં શાંતિ આવતી નથી, ચિત્તમાં થિરતા આવના નથી; ઊલટી ઊકળાટ, ઉમેદ, ધમધમાટ, 4:ટ અને કલેશ વધે છે અને કરબદના વખત ગુપ મારવામાં કે ગંa૬ રન કરાય છે. વ્યવસ્થા કે ધારણ વગરને પ્રાણીને તે સગવડ પણ ફસાવવાનું કારણ બને છે અને નવરાશ એનું નખેદ વાળે છે. વ્યવસ્થાવાળો માણસ દરેક ક્ષણ મૂલવે છે, "If I માંટા મારવા એક કામ કરવા લાય એવા માણસને તો રસગવડે પણ શાપરૂપ થઇ પડે છે. આ સત્ય આ યુગમાં જવું છે. ચારે બાજુ જુએ-એ દેખાઈ રમાવશે. . " It has been left to our generation to discovor that we can move henvon and enrth to save five minutes and then not have the fainteet idea what to do with them when you have saved them.” C. B. M. GO AJD (20–10–38) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30