Book Title: Jain Dharm Prakash 1893 Pustak 009 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંબેધસી . પાસે નિદાશ છે તેને તજી દેવાથી-વિશ્વાસઘાત કરવાથી જરૂર જ જવું પડે” આ પ્રમાણે જ્યારે તેને ૬૦ વિચારવાળો નો ત્યારે વાઘ - . ન થઈ બેસી રહ્યા, અર્ધ રાત્રી વીતી એટલે કુંવર જ અને વાનરને કહ્યું કે “તમે હવે ખેથી મારા ળામાં સુઈ જાઓ.” વાનર સુતે અને નિદ્રાવશ થશે એટલે વાધે નીચેથી ગજરાવ કર્યો અને કુંવરને કહ્યું કે “હે મનુષ્ય તું એ વાનરને મુકી દે. એટલે તેને જાણ કરી સંતોષ પામીને હું અહીંથી ગા જાઉં અને નહી તો તને ભક્ષણ કરીશ” હીનવી રાજપુત્ર માત્ર તેના એક વચનથી જ બુદ્ધિ ભ્રષ્ટ થયો અને વાનરને પોતાના ખેાળામાંથી ધકેલી દીધે. દુબુદ્ધ પુરૂષે આવી રીતે વિશ્વાસ કરે છે અને તેના પાપ બંધનો બિલકુલ વિચાર કરતા નથી.” વાનર વાધના મુખમાં પડે કે તરત જ તેનું મુખ ફાડી ફાળ મારીને બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગે. વાઘે તેને હસીને પૂછ્યું કે તારો બચાવ થશે છતાં તું શા માટે રૂદન કરે છે?” તેણે કહ્યું કે “આ વિ. શ્વાસઘાવી મનુષ્યની શી ગતિ થશે તેને વિચાર આવવાથી હું રૂદન કરું છું વળી કહું છું કે મારી પેઠે જે પોતાની જાતિ, કુળને, સમૂહને છેડી - ઇને બીટની સાથે સંબંધ જોડીને રાચે છે તેની છેવટે આ ગતિ જ થાય છે. હું પશુ એ મનુષ્ય, મારે ને એને પ્રીતી શી, તે છતાં મેં વિજાતીય સાથે પ્રીતી કરી છે તેનું મને આવું ફળ મળ્યું. ” આ વાધ અને વાનર બને દેવ હતા અને તે રાજપુત્રની પરિક્ષા કરવા સારૂ રૂપ બદલીને આવ્યા હતા. ત્યારે ત્યાંથી ચાર નાં રાજપુને ગાંડો કરી મુકો એટલે કે “ વિશમેરા “વિશમેરા * બેલ - •માં ભટકવા લાર. અપૂણ संबोधसत्तरी. અનુસંધાને પુષ્ટ ૧૫ થી. પર ૮૮ મી બાપાના ભાવાર્થમાં મૂળ ગાથાને અનુસાર માંસને વિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16