Book Title: Jain Dharm Prakash 1893 Pustak 009 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિન્યાસધાત. વી ચિકારે કહેલ સમાયારી કાઇ કંઇ સ્થાન જુદી રીતે દેખાય છે પરંતુ તેમ દેખાતે મેર ન કરવે કેમકે સમસારીનું વિચિત્ર પર્ણ છે. તિ ચાતુમાસિક સાંવત્સરિક પ્રતિક્રમણમ વિધિ. પૂણ્ विश्वासघात કાઈ પ્રાણી આપણા વિશ્વાસ કરે તેને વિશ્વાસ આપ્યા પછી તેને ધાત કરવા તે સમાન ખીજું કાર્ય ઉગ્ન પાપ નથી. શાસ્ત્રકારે ચંડાળ ખે પ્રકારના કહ્યા છે. એક જાતિ ચંડાળ, ભીન્ન કમ થડાળ. કર્મ ચડાળના ચાર પ્રકાર કહ્યા છે. ૧ ખેટી સાક્ષી પૂરનાર, ૨ બહુકાળ સુધી રીસ રા ખનાર ( ધી ), ૩ વિશ્વાસધાતિ અને ૪ કૃતઘ્ની. આ ચારેમાં વિભાગધાતિ ની મુખ્યતા છે. કર્મ ચંડાળી નિતિ ડાળ કરતાં પશુ અધમ કથા છે. વિશ્વાસઘાતના સંબંધમાં એક દૃષ્ટાંત વાજેવું છે તે વાંચક વર્ગને ન શુવા માટે આ નીચે લખ્યું છે. રા વિશાળા નામે નગરીમાં નદ નામે રાખ તે તેને ભાનુમતી નામે પટરાણી અને વિજ્યપાળ નામે પુત્ર હતા. મનને રાણીની સાથે અત્યંત પ્રીછી હોવાથી સભામાં આવે ત્યારે પશુ તેને સાથે રાખે. અને પાસે બેસારે, એક ઘડી પણ તેને સમ છેડે નહીં તે ડાનને એક બુદ્ધિ નિધાન બહુશ્રુત નાગે પ્રધાન હતા તેણે એક કદા વિચાર કર્યા કે ને આ કાય બહુજ અણુધટતુ કરે છે અને તેના રામભાનું માન ૨હતુ નહી. આપણું રાખને કડવુ લાગે તેટલા માટે તેને કાંઇ કહેવા નથી પરંતુ મી! બેલા વૈદથી મનુબરી દેહ વિનાશ પામે છે, મીડા આલા સુફ્રી પ્રાણીના પુન્ય બંધ વિનાશ પામે છે અને મીડ્ડાયેલા મંત્રીથી ન્ય વિભાશ પામે છે માટે મારે રાખો. આ કાર્યથી પાછા વળવાને ક હેવુ ધટે છે” આ પ્રમાણે વિચાર કરીને તેણે મેગ્ય અવસરે રાજાને કહ્યુ હે રાજન! આપ નિતર પટરાણીને પાસે બેસારી રાખે આ તે રીત નથી. ગુરૂ, અગ્નિ, રાખ તે ઓ એ ચાર વેગલા થા કુળ પ્રામ કરે છે; ધેથી તેમને નિત્ર સમીધ જાગે રાખોડે સેવન કરવા નથી પરંતુ મધ્ય ભાગે તેમનુ ધ્યેવન કરવુ એટલે માત્ર અવરે સેવન ફ For Private And Personal Use Only ܀Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16