Book Title: Jain Dharm Prakash 1893 Pustak 009 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ જૈન ધર્મ પ્રકાશક કર્ષ તમારે તેનું મુખ યા વિના ચાલતું જ નાય તે તેનું રૂપ ગીતરાવીને પાસે રાખો.” રાએ તેની વાત ક્યૂલ રાખી અને એક પ્રીવ્યુ ચિારા પાસે રાણીનું રૂપ ચિતરાવ્યું. એકદા તે પેતાન શાાનદન નામે ગુરૂતે તે ૩૫ દેખાયું. તેણે પણ નાની પડતાઇ બનાવવા માટે કહ્યું કે “ હું ! આ રૂ૫માં સુણી ની બંધમાં તિલક કર્યું નથી ટલી ખામી છે' આ વચન સાંભળીને રાખ બહુ વિય પક્ષો અને શારદાનદનની ઉપર પોતાની રાણી સાથે હરકમ કયાન કલાવ્યો. તકાળ મહુશ્રુત પ્રધાનને લાવીને હુકમ કર્યો કે “ શારદાનની મારી નાખે. આ બાબત કુરીતે વિચારશેા નહીં અને મને પુછશે પણ નહી” પ્રધાન બહુ વિગારમાં પડગે! અને તત્કાળ શારદાનદનને લઇને સાંધી ૧હાર નીક્ળ્યા, શારદાનદન પશુ પાતાપ કરવા લાગ્યો કે મેં ફેટ શા માટે રાતુરાઇ બતાવી. પ્રધાને નિર્ણય કર્યો કે આ ભામતમાં રાતની ભૂલ થાય છે માટે પણે સાદર કરવું નહી. સાહસ કરાવી પાઠળ પરતાલુ પડે છે “ એમ વિચારીને સારાનંદનને પેતાના ઘરના બાંયરામાં ગુમ પડ્યે રાખ્યું. . એક કદા પુત્ર વિજયી માટે કરવા ગયેલ તે એક સુગરની પાછળ તેને મારવા દેડયું. દંડતાં દેશનાં બહુ ભૂમિનીકળી ગયેલ એટલે એક અટ વીમાં આવી ડો.રુઅર ભાગી ગયુ અને રાત્રી પડવા આવી એટલે વ્યાધ્રા દ્વિ શ્વાપદેથી ભય પામીને એક ઝાડ ઉપર રાત્રીવામાં રહેવા તે ચડી ગયા. ને પર એક વાર તે તેણે મનુષ્ય શાળાએ તેને આવકાર આપ્યો. કુલ ન ખાવા આવી સતય ગમાયા અને કહ્યું કે “ તું કે વિર પણે અહીં રહે, રા ી વગ રંગ ગાદી કરાવો અ રથી આવી રાતના વારા કર્યા અને પુત્ર વિભગ નવ સુતે. એટલામાં એક વાદ્ય તે ઝાડ નીચે આવ્યો અને વાનરની ાર્થના કરવા લાગે કે હે વાનર ! આ મનુષ્ય મા ભ્રમ છે માટે તુ તેને નીચે નાખી દે. આપણે એક વનમાં રહેનારા છીએ અને પશુ તો બંધુરખા દાગે. વળી મનુષ્ય વિશ્વાસ રાખવા ગેગ દેતા નથી તે સાર્ય સરે કે તત્કાળ મિત્રાઇ સી ય છે અને વિધાલાત કરે ગા 4માણે વાઘે ઘણી રીતે સમનવ્યે પણ વારે રાપુને તજી દીધો નહી. વાધને કહ્યું કે હું વિશ્વાસધાત કરૂ એવા નથી. આ મનુષ્ય મારે વિ માં; For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16