________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
શ્રી
ધર્મ પ્રકાશ.
કરાવે છે. પરંતુ શાસ્ત્રમાં તેને માટે શું કહેવું છે તેને વિચાર કરતા નથી ઉપ રને ગામમાં સ્પષ્ટ પણે કહ્યું છે કે અબ ચારિવાીિ પાસે રામકિત બત તથા આળેલેવી અને તેને ગાળ - હે તો પ્રતધારી શરની પાસે ગરણ કરવું પર કર (ખડન કર !'' ની પાર ગ્રહણ કરવુ નીં જે પંતે વન ના છે એ ઘણી - ૧ - 1ણ કરા એ દેખી વિપરીત છે, કેમકે રિટા માણસ બીજ જ રી દ્રવાન કરી શકવાને હતો ? હાલ ૧૮૯૧મા પા વા ને કરનારા હોય છે એટલું જ નહીં પણ કેટલાક લત ધારી થાય છે મુનિ મહારાજના દેવી હોય છે અને પોતે ધર્મ ગુરૂ પણાનું મિથ્યા ડાળ પાવનારા હોય છે તેમને વિચાર કરવાની જરૂર છે કે ધર્મ ગુરૂ પણે કાંઈ વશ પરંપરા ચાલ્યું આવે તેવું નથી તે તે ગુણના સમૂરથી કામ .. છે તેવું છે. વળી પાસે દ્રવ્ય સમૂહ શિવાય છેટી પઢી માંડીને એને એ મોટા વેપારી છું એમ કહે પણ તે કાંઈ વે પર ચાલી શકે નહીં. માટે એ હું દાંબી કપ ધારણ ન કરતાં ગુગીન દાસ તરિક , ગુગીનું બહુમાન કરવું તેમને પ્રશંસા કરવા, પિતાના આત્માને ગિની સમજવો અને અંતઃકરણ પૂર્વક ( ઉપરથી શ્રાવકને મેળવવા માટે ) આમ નિંદા કરવી એ તેઓનું કર્તવ્ય છે. એમ કરવાથી કાંઈક પણ ગુણની પ્રાપ્તિ ભાગ્ય યોગ હશેનો થશે અને લખપર શુભ પરિણામની વૃદ્ધિ થશે તો ફરીને વ્રત,ગુ કરવાથી આમાનું પણ કહ્યાગુ થશે.
| (અપૂણ. ) એક પ્રશ્ન. શ્રી ધર્મ પ્રકાશના અધિપતિ સાહેબ !
ગુરુકાના તંવાર ઉપર થી અમદાવાદમાં શ્રાવક સમુદાયના આગેવા- ગો મળવાના હતા એવું તમે લખતા હતા પરંતુ હજુ સુધી તે માટે આમંત્રણ પત્ર બહાર પડ્યા નથી તેથી બાર વર્ષે મળનારી મીટીંગ પણ બંધ રહી કે શું ? આ બાબતને ખુલાસો આપ ચાહક વર્ગને જાણ માટે પ્રગટ કરશે.
ઉત્તર—એ બાબતને ખુલાસા થી અમદાવાદ શેઠ આણંદજી કથામૂજીના વહીવટ કરનાર પ્રતિનિધ સાહેબે તરફ પરત લખીને મંગાય છે. માટીગ મેળ કે ન મેળવી એ રાહબરી મુનસફી ઉપર જ છે.
For Private And Personal Use Only