Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
JAINA DHARMA PRAKASHA.
છે . આ
દાહરા.
. *. - ૧ ભારણ રચના કી, નર નિમાર છે કે બિ રસ હૈ, વાંચી જે કાળ
કે
PR:::
AT
$
$ ''4' ' $ $ $ $ $ $ $
$ $ $ $ $
$ $
!
પુનઃ ૯. શક ૧૮૧૫ માહા સુદિ ૧૫ સંવત ૧૯૫૦ અંક ૧૧ મે
શ્રી નૈન . કેવા પુરૂથી આ પૃથ્વી રક્ત વતી છે
શાલવિક્રીડિતવૃા.... રપ પર નૃ દૃટિ દિલમાં નિત્યે દયા રે કરે; - | | | મા થી પ ધર, 1- ૨ ૧૧ ઉમર | દુઃખને ઉભાવ અંગે ધરી;
રાવતી ધરા એકલ આ તે ધા રને કરી વામી રામ માયિકાર લલના સિદ્ધિ કરેં જે મલે ભાલે તો નહિ કે મૃપા વચનને લાવતા ના ગળે; છે તે મુખ્ય ર ૮ - હસો તો યે કરી;
ગા રાવની ધરા કે આ તે ધર્મ ને કરી. t" , , દિન 7 પરણી લેવા ન ઇચ્છા કરે; ] બટ થi ૬:"ી બને તેથી દયા જે ધરે;
આ કપ માં દરેક કામ અને ગુલ પ્રાણાતિપાત વગેરે :ક ! “ર 1 કલા છે.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ રાખે એ વન વિત્તમાં ચતુર ને સદ્ધર્મ ને આચરી; િરવતી ધરા સકળ આ તે ધર્મ ર કરી. જે દેખી પરjદરી કદિ પડી ગઈ કુબુદ્ધિ ધરે; રામને જ સાત બહેન સતા બુદ્ધિ આચરે, ૧ છે ( 1 નાથ રેલી સંતાપ - ધરી; • | રાય ધરા અકળ આ છે * રન કર, ધાડ મા છે, મનની તે ગિ છે રે; છે કે નહિ પરિવ ત મ પ ને કરે; રાને માની ધરી પચખાણ ન ઉગરી;
બા રામી ધરા નકલ આ છે ધ રને કરી. બાંધી (દક પરમાણું રે છત ધરે બૂક કે સાદા; પાઇ કેશર તુમ ન નવ ગળે દીપકી જે કદા; રાખે (ગા ચકોર ધ શશિ માં તેને એક નિષ્ઠા ધરી; ની રાણી ધરા સક આ તે ઘરને કરી. બરમાં ભય વિચાર મન રે ભોગપભોગે કરી; રાખી તે દાંત આશરે નિયમથી શ્રી ધર્મ વિશ ધરી, શુદ્દાદાર કરે છે પરવા કે રદ િવી. on રજાની ધરા સફલ એ છે કરી. છા 12 પ ભત દેશ માટે પી કપા સદા ર માર મ’ | મન'( : ? " '' કે ''; છે ય + : ( ર મ !! 31: 1 - પા કપ ( ર લ આ
ી .
-
Ed
7
જ જ
ન્મ
- ધાન ! ! ! બી.
-- ન પ મને
જ કરી શકે
છે . i કી
: કે
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાતક્રમણ
tak
પ્રતિક્રમણ કરવાનું શુ કાણુ ? તેને ઊત્તર-માધુ મુળ અે ભાદર અતિ ચારની, વિશુદ્ધિને માટે નિરંતર દિવસ અને રાત્રીની પ્રાંતે પ્રતિક્રમØ કરતા છતાં પણ પક્ષ, ચતુર્માસ અને સવત્સરના તને વિષે વિશેષ પ્રકાર પ્રતિક્રમણ કરે છે તે ઊત્તરીકરણ કરવાને અર્થે-દેવસી રાઈ પ્રતિક્રમણ ક રતાં છતાં પણ્ રહેલ દેવનું નિવારણ કરવાને અર્થે સમવું. જેમ તેત્રાદિક શીર સંસ્કારો કર્યા છતાં પણ લેખ અને ભૃષ્ણર્દિક કીને વિગનું શેબિત કરે છે તેમ અહીં પશુ સાધુ વિશય શુદ્ધિ કરે છે એમ લગવુ. ગેન્દ્ર વાત દૃષ્ટાંતવા સિદ્ધ કરે છે -
जह गेहूं पदिवसपि, सोइयं तहवि परूखसंधी | सोहिल सविसेसं, एवं इद्दयंपि नायव्वं ॥ १ ॥
“ કેંરેમ ધર પ્રતિદિવસે સાફ કરવામાં આવે છે તે પણ પક્ષ સવિતે વિષે ગ્લેટલે પર્વાદિકને વિષે વિશેવ પ્રકારે-ત્યારે બાજુથી મુશેખાયરેથી સાક્ કરવામાં આવે છે તેમ અીં પણ્ નણી લેવું.”
વળી નિત્ય પ્રતિક્ર મળ્યુ કરતાં કાઇક તાર વિસ્તૃત થઇ ગયેલ ટ્રા હિં સાંભળ્યો ય પશુ ભયાર્દિકથી ગુરૂ સમક્ષ પ્રતિક્રયે ન હોય અથવા પરિણામની મંદનાથી મુક્ પ્રકારે પકિમેલ 4 ટ્રાય તેવા અતિયારને પ ડિકલા માટે પાક્ષિકારિક પ્રતિક્રમણ કરવાનુ છે.
પાલક પ્રતિક્રષ્ણુમાં પ્રમ જૈસિક પ્રતિક્રમણુની જેમ કારમી તે પ્રવિણ મુખ્ય (વીતા મુ) માગ કહેવા પ્રયંત વિધિ કરવી. સાર પછી રામ ખમાસમણા કરી ખાળ દર્શને દૈવસિય લાય પના રાકાણ સંદેહ ભગવત્ પાછી મુપત્તી પાડેલ હું? હું કરી દેશ મામુ પત્તી પડિલેહીને વાંદા દે પછી મહા કાન એવા સર્વ અને એક છે એમ જણાવવાને માટે સમુદ્દ જે ગુવાદિક તેમને ખમાવવા સારૂ ત્રુટા નામોમાં અમ્મુઢિનો ગમિ૬૬૪ દિયું સામેવું એમ કહી શ્રી ગુરૂ આદિ ત્રણને ગયા એ ોગ્ય રહે ના ટાય તે પાંચને અનુક્રમે ખમાવત. પાક્ષિક સૂત્રની વૃત્તિમાં સમુદ્ર ક્ષામગી પસ્તાયે કહ્યું છે- ધી પાશિકમાં ત્રણ્ અથવા માંય, અને ગગો સમા વિક્રમમાં સાથે ખમાવે તથા ઉત્કૃષ્ટથી ત્રણે સ્થાનકે સર્વે માળે, ક
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૨
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
ભગવત્ પાય ખઆ સાદ સૂત્ર ક
પછી ઊભા થઇને ઇચ્છાકારેણ સંદિસહુ આલાએમિ, ઇચ્છ આલેઐમિ તેમે હીને પછી સક્ષેષથી અથવા વિસ્તાથી પાક્ષિક અતિચાર આવે. પછી સભ્યસવિ પાિય ત્યાદિ સુન કહીને ઊપવાસાદિ રૂપ પ્રાયશ્ચિત્ત અ ગીકાર કરે ત્યાર પછી વાંદણા દો પ્રત્યેક ખામણા દેવાશે માટે પ્રથમ, ગુરૂ અથવા ખીલ જો મુનિ હોય તે ઊમા થઈને કષ્ટ સુગ પ્રત્યે નામ ગ્રહણ પૂર્વક ખમાવે. પાક્ષિક સૂત્રની ચણમાં એ પ્રમાણે કરેલું છે. શિષ્ય પુછે છે કે-ગુ ગુરૂ ઊઠીને ખમાવે? તેને ઊત્તર આપે છે કે હા. અન્ય પતિને જણાવવા માટે ગુરૂ પ્રથમ ખમાવે તે એમ જણાવતા ગા ટેકે
અ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મહાગુરૂ મહારાજ અહંકાર મુકીને દ્રવ્યથી તેમજ ભાવથી ન્યુશ્ચિંત થઇને ખગાવે છે તે પછી આપણે તા ખમાવવુજ ોઇએ. વ ખીન ગુરૂ સમીપે રહેનારા અતિ આર્ક કરીને અત્યંત ઊત્તમ એવા મુનિ પણ એમ નચિંતવે કે આ નિચા છે અને અમે ઉત્તમ છીએ એટલા માટે ગુરૂ પ્રથમ ખમાવે છે. ત્યાર પછી શેખ મુનિઓ દીક્ષા પર્યાયના અનુક્ર મુજબ છે બાકી રહે ત્યાં પુરી ખાતે. ત્યાર પછી વાંદા હો દૈશિય આલાઇય ડેિકતા, ઇચ્છાકારેણ સહુ ભગવન પાય પડિકાવેહું ઇચ્છું તેમ કહી કવિને હા દેવા ગ્યાં મેલી ખમણ દઈને ગુરૂ મહારાજ આવા ગુરૂએ સ્વદેશ આપેલ સુધ પાક્ષિકસુત્ર લે અને ખીન્ન સર્વે કાર્યભગમાં સ્થિત થઇને સાંભળે.
પાક્ષસ કહી રહ્યા પછી સુદેવયા ભગવઇ એ સ્તુતિ ખેલી મેસીને પૂર્વ નિધિ (દૈવસિક પ્રતિક્રમણુ સૂત્રની વિધિ) પૂર્વક પાક્ષિક પ્રતિ*મણુસૂત્ર (થમણુસૂત્ર) સાધુ બેલે અને શ્રાવણ વદત્તાત્ર મેલે છેલ ગા શાસ્ત્રો તા ધુમ્મસ થી ઊભા થળે છે. પછી કામેબ, છેડા ગિામિ કાઉસ્સગ અને તપ્સ ઊત્તરી ૧૫૦ બેી વિક્રમણ કર્યા હતાં પણ અશુદ્ધ રહેલા અહિંસાની શુદ્ધિ અર્થે ભાર લેપ્સ (ગત-નરૂપ કાર્યોત્સર્ગ કરવો. પારી પ્રગટ લાગરણ કરીને મૃત્યનો છેી. વાંદા छाने ६२००० समाप्त खामगं अमलीओगि अस्तर पनि सामे કીને ખારે. શિષ્ય પુશ કરે છે કે કહું સામાન્ય ના શિવરી ગુ
૧ ટાલમાં કાસગમાં સ્થલ થવાનુ વહન નથી.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિ મણ
૧૭૩
પાક્ષિક અપરાધ ખમાવેલ છે તે છતાં વળી કરીને આ ત્રીજીવાર શા માટે - ખમાવવા ? ઊત્તર-છેવટે કરેલા કાર્યોત્સર્ગમાં સ્થિત રહ્યા તા શુભ એમાત્ર ભાવવડે કાંઇક અપરાધાક્રિ સાંબી ડેય તેને ખમાવવા માટે કરીને “મણુક કરે અથવા અહીં સર્વથા પાક્ષિક પ્રતિક્રમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ક્ષામણૂક પછી કાંઈ પણ પ્રતીતકારી થયુ હાય કે વિતથ ક્રિડા થઇ હોય તેમ તે અહીં ખમાવવાનું છે. તેમજ એ પ્રમાણે કરવાની વિધિ છે તે કર્મક્ષયની હેતુ છે અને તેભમતે ત્રીન વૈધનો આધ સદશ બતાવેલી છે. ત્રીજા વૈદ્યનું ઓળખ જેમ રોગ સહે રેગને ઘણે અને રેગ ન હેા તે પુરી કરે તેમ આ વિધિ પણ દેવ તે તેને નાશ કરે અને દાપ ન હાય તેા વિનય વૃદ્ધિ વિગેરે પુષ્ટી કરે. તેથી તે કરવા મેગજ છે. માટે અર્શી મીત્તે કાંઇ વિચાર ન કરવા. ભાગવતી આજ્ઞાજ પ્રમાણુ કરવી, સાર પછી ચાર. ખમાસગવડે સમાચારીમાં કહેલ વિધિ પૂર્વક ચાર પાક્ષિક ખામણા ખામે. તેમાં પ્રથમ, ાનને પૂષ્પ માશુવકા. અતિક્રમ્સે રાતે ગળીક શિંગો બહુ માન અપાય છે અને કહેવામાં આવે છે કે અખંડિત ભાવળા એવા તમારે સારી રીતે કાળ વ્યતિક્રમ્સે થાકીમા પણ એ પ્રમાણેજ વ્યતિક્રમે એ પ્રમાણે આચાર્યને પાક્ષિક યા પગાર ફ્રાયો મોક્ષેત્રંણે ઇત્યાદિ પ્રથમ ક્ષમણુક સૂચવડે રાધુ
તયાસ્થિતપણે કરે.
બીજે ખાણે ચૈત્યવંદન અને માધ્રુવદન નિવેદન કરવાને ઇચ્છતા સતા રૂઝાન સમામમળો પુત્ર ઇત્યાદિ પાડ બેલે,
ત્રી ખમણે તને ગુરૂ પ્રત્યે નિવેદન કરવા માટે ર્ામે સુ/BRો બદલો સુખરૂં ત્યાદિ પાર્ટ આવે.
એથે. ખમણે જે ા ચણ કરી તે બધી અનુચને હુ માના સળે રૂમ નમામનો પુનારૂં ત્યાદિ પડે બેસે.
આ ચારે પાકિ શામળુમાં દરેક ક્ષમણાની પ્રાંતે તુમ્મેહિ સમું ટ્ अगवि दागिनेयाङ २ आयरिय संतियं ३ निव्यारंग पारग्गहोह ૪ બે ચાર વગના પ્રત્યેકે ગુરૂ મારાજ ભલે અને શિષ્ય ઇચ્છ પૃચ્છ એમ કહું. સર્વની પ્રાંતે રૂપે પુÍä એમ લે. (અહીં પાક્ષિક વિશેષ વિધિ પૂર્ણ થાય છે.)
૧ પર્વ વિશે".
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેમ પ્રકાશ ત્યાર પછી દેશિક પ્રતિક્રમણ સત્ર વંદિત મુની પછી દેવાના વાંદગી દેય અને બાકી સર્વ વિધિ દેવસિક પ્રતિક્રમણ પ્રમાણે સંપૂર્ણ કરે તેમાં એટલું વિશેષ છે--તદેવતને પારિક સુત્ર પોતે સંભાલ છેવાયી-રે મારું એ રસ્તુત કરવાથી તેના કાસગને આને યુવનેવન ને કોઈ કરે. લેગ દેવતાની નિરંતરની સ્મૃતિમાં ભુવનનું ક્ષેત્ર તપણું હોવાથી તેથી તે ભુવન દેવાની પણ સ્મૃતિ દરરોજ થાય છે તે પણ પર્વ દિવસે તેનું વિશેષ બહુમાન કરવા માટે સાક્ષાત્ તેમને કયા કરે. રતવનને થાકે નોતરાંતિ તો બેલે અને લધુ શાંતને સ્થાનકે ઘહશાંતિ બોલે.
આ પાલક પ્રતિક્રમણમાં પણ પંચવિધ આચારની વિશુદ્ધિ તેમાં કહેલા સૂવા અનુસાર ભણી લેવી. તે આ પ્રમાણે-નાનાદિ ગુણવાનની, પતિ પરિપ હવા' વાંદખે અને સંબદ્ધ ક્ષમણુક વિગેરેથી સાચારની બાર લોગસ્સના કામો પછી ગટ ગ7 શતિ રાવ ! કરીને દશના ચારની, અતિગારની આલોચના-પ્રોક ખામણા-નાનું અને મારું પાજિક અને સમાણ મણક વિગેરેથી ગારિત્રાગાર, ગત વર્ષની પ્રતિ પત્તિ અને બાર લોગસ્સના કાળાદિકાંડ બાહ્ય અસ્તર તપાચારની, અને એ પકડે ગમે આરાધના કરવાથી વિચાર શુદ્ધિ જાવી. આ પ્રમાણે ગાસિક અને માંસરિક પ્રતિક્રમમાં પણ સમજવું
નાનાદિ આચારના અને જે શિર બતાવ્યા છે તેથી જુદી રીતે જ્યાં પાઠ છે ત્યાં તે તે ગળી સમાચાર વિગેરે પ્રમાણ જાણવું.
ઈતિ પાક્ષિક પ્રતિક્રમણ ક્રમ વિધિ માણી અને રાણી નામને પણ ઉપર માબેન - ના. માત્ર નામમાં ફેરફાર સમાજ એટલે જ્યાં જ્યાં પણ ખયે કહેવાનું છેત્યાં ત્યાં માસિક કે સંવત્સાર કરવું. કોઈ
મારી પ્રતિક્રમણમાં વીશ તોગસ્સન અને સંરકરી પ્રતિક્રમણમાં ચાબાશ લોગસ્સ ઉપરાંત મંગળીકાળે એક નવકાર સહિત ના . ખમણ માસિક ચમારકનાં બે બે શેષ રહેતા હોય તે ગુવાદિક પાંચને અને સાસરી માં મા !
ઉપર પ્રમાણ માં પાક.માં મા- નિકી સમાચાર - ૧ આ શ્રેય ના વાવ નડે!!. પવન ઉપર લખેલ છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિન્યાસધાત.
વી ચિકારે કહેલ સમાયારી કાઇ કંઇ સ્થાન જુદી રીતે દેખાય છે પરંતુ તેમ દેખાતે મેર ન કરવે કેમકે સમસારીનું વિચિત્ર પર્ણ છે. તિ ચાતુમાસિક સાંવત્સરિક પ્રતિક્રમણમ વિધિ.
પૂણ્
विश्वासघात
કાઈ પ્રાણી આપણા વિશ્વાસ કરે તેને વિશ્વાસ આપ્યા પછી તેને ધાત કરવા તે સમાન ખીજું કાર્ય ઉગ્ન પાપ નથી. શાસ્ત્રકારે ચંડાળ ખે પ્રકારના કહ્યા છે. એક જાતિ ચંડાળ, ભીન્ન કમ થડાળ. કર્મ ચડાળના ચાર પ્રકાર કહ્યા છે. ૧ ખેટી સાક્ષી પૂરનાર, ૨ બહુકાળ સુધી રીસ રા ખનાર ( ધી ), ૩ વિશ્વાસધાતિ અને ૪ કૃતઘ્ની. આ ચારેમાં વિભાગધાતિ ની મુખ્યતા છે. કર્મ ચંડાળી નિતિ ડાળ કરતાં પશુ અધમ કથા છે. વિશ્વાસઘાતના સંબંધમાં એક દૃષ્ટાંત વાજેવું છે તે વાંચક વર્ગને ન
શુવા માટે આ નીચે લખ્યું છે.
રા
વિશાળા નામે નગરીમાં નદ નામે રાખ તે તેને ભાનુમતી નામે પટરાણી અને વિજ્યપાળ નામે પુત્ર હતા. મનને રાણીની સાથે અત્યંત પ્રીછી હોવાથી સભામાં આવે ત્યારે પશુ તેને સાથે રાખે. અને પાસે બેસારે, એક ઘડી પણ તેને સમ છેડે નહીં તે ડાનને એક બુદ્ધિ નિધાન બહુશ્રુત નાગે પ્રધાન હતા તેણે એક કદા વિચાર કર્યા કે ને આ કાય બહુજ અણુધટતુ કરે છે અને તેના રામભાનું માન ૨હતુ નહી. આપણું રાખને કડવુ લાગે તેટલા માટે તેને કાંઇ કહેવા નથી પરંતુ મી! બેલા વૈદથી મનુબરી દેહ વિનાશ પામે છે, મીડા આલા સુફ્રી પ્રાણીના પુન્ય બંધ વિનાશ પામે છે અને મીડ્ડાયેલા મંત્રીથી ન્ય વિભાશ પામે છે માટે મારે રાખો. આ કાર્યથી પાછા વળવાને ક હેવુ ધટે છે” આ પ્રમાણે વિચાર કરીને તેણે મેગ્ય અવસરે રાજાને કહ્યુ હે રાજન! આપ નિતર પટરાણીને પાસે બેસારી રાખે આ તે રીત નથી. ગુરૂ, અગ્નિ, રાખ તે ઓ એ ચાર વેગલા થા કુળ પ્રામ કરે છે; ધેથી તેમને નિત્ર સમીધ જાગે રાખોડે સેવન કરવા નથી પરંતુ મધ્ય ભાગે તેમનુ ધ્યેવન કરવુ એટલે માત્ર અવરે સેવન ફ
For Private And Personal Use Only
܀
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જૈન ધર્મ પ્રકાશક
કર્ષ તમારે તેનું મુખ યા વિના ચાલતું જ નાય તે તેનું રૂપ ગીતરાવીને પાસે રાખો.” રાએ તેની વાત ક્યૂલ રાખી અને એક પ્રીવ્યુ ચિારા પાસે રાણીનું રૂપ ચિતરાવ્યું. એકદા તે પેતાન શાાનદન નામે ગુરૂતે તે ૩૫ દેખાયું. તેણે પણ નાની પડતાઇ બનાવવા માટે કહ્યું કે “ હું ! આ રૂ૫માં સુણી ની બંધમાં તિલક કર્યું નથી ટલી ખામી છે' આ વચન સાંભળીને રાખ બહુ વિય પક્ષો અને શારદાનદનની ઉપર પોતાની રાણી સાથે હરકમ કયાન કલાવ્યો. તકાળ મહુશ્રુત પ્રધાનને લાવીને હુકમ કર્યો કે “ શારદાનની મારી નાખે. આ બાબત કુરીતે વિચારશેા નહીં અને મને પુછશે પણ નહી” પ્રધાન બહુ વિગારમાં પડગે! અને તત્કાળ શારદાનદનને લઇને સાંધી ૧હાર નીક્ળ્યા, શારદાનદન પશુ પાતાપ કરવા લાગ્યો કે મેં ફેટ શા માટે રાતુરાઇ બતાવી. પ્રધાને નિર્ણય કર્યો કે આ ભામતમાં રાતની ભૂલ થાય છે માટે પણે સાદર કરવું નહી. સાહસ કરાવી પાઠળ પરતાલુ પડે છે “ એમ વિચારીને સારાનંદનને પેતાના ઘરના બાંયરામાં ગુમ પડ્યે રાખ્યું.
.
એક કદા પુત્ર વિજયી માટે કરવા ગયેલ તે એક સુગરની પાછળ તેને મારવા દેડયું. દંડતાં દેશનાં બહુ ભૂમિનીકળી ગયેલ એટલે એક અટ વીમાં આવી ડો.રુઅર ભાગી ગયુ અને રાત્રી પડવા આવી એટલે વ્યાધ્રા દ્વિ શ્વાપદેથી ભય પામીને એક ઝાડ ઉપર રાત્રીવામાં રહેવા તે ચડી ગયા. ને પર એક વાર તે તેણે મનુષ્ય શાળાએ તેને આવકાર આપ્યો. કુલ ન ખાવા આવી સતય ગમાયા અને કહ્યું કે “ તું કે વિર પણે અહીં રહે, રા ી વગ રંગ ગાદી કરાવો અ રથી આવી રાતના વારા કર્યા અને પુત્ર વિભગ નવ સુતે. એટલામાં એક વાદ્ય તે ઝાડ નીચે આવ્યો અને વાનરની ાર્થના કરવા લાગે કે હે વાનર ! આ મનુષ્ય મા ભ્રમ છે માટે તુ તેને નીચે નાખી દે. આપણે એક વનમાં રહેનારા છીએ અને પશુ તો બંધુરખા દાગે. વળી મનુષ્ય વિશ્વાસ રાખવા ગેગ દેતા નથી તે સાર્ય સરે કે તત્કાળ મિત્રાઇ સી ય છે અને વિધાલાત કરે ગા 4માણે વાઘે ઘણી રીતે સમનવ્યે પણ વારે રાપુને તજી દીધો નહી. વાધને કહ્યું કે હું વિશ્વાસધાત કરૂ એવા નથી. આ મનુષ્ય મારે વિ
માં;
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબેધસી .
પાસે નિદાશ છે તેને તજી દેવાથી-વિશ્વાસઘાત કરવાથી જરૂર જ જવું પડે” આ પ્રમાણે જ્યારે તેને ૬૦ વિચારવાળો નો ત્યારે વાઘ - . ન થઈ બેસી રહ્યા,
અર્ધ રાત્રી વીતી એટલે કુંવર જ અને વાનરને કહ્યું કે “તમે હવે ખેથી મારા ળામાં સુઈ જાઓ.” વાનર સુતે અને નિદ્રાવશ થશે એટલે વાધે નીચેથી ગજરાવ કર્યો અને કુંવરને કહ્યું કે “હે મનુષ્ય તું એ વાનરને મુકી દે. એટલે તેને જાણ કરી સંતોષ પામીને હું અહીંથી ગા જાઉં અને નહી તો તને ભક્ષણ કરીશ” હીનવી રાજપુત્ર માત્ર તેના એક વચનથી જ બુદ્ધિ ભ્રષ્ટ થયો અને વાનરને પોતાના ખેાળામાંથી ધકેલી દીધે. દુબુદ્ધ પુરૂષે આવી રીતે વિશ્વાસ કરે છે અને તેના પાપ બંધનો બિલકુલ વિચાર કરતા નથી.”
વાનર વાધના મુખમાં પડે કે તરત જ તેનું મુખ ફાડી ફાળ મારીને બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગે. વાઘે તેને હસીને પૂછ્યું કે તારો બચાવ થશે છતાં તું શા માટે રૂદન કરે છે?” તેણે કહ્યું કે “આ વિ. શ્વાસઘાવી મનુષ્યની શી ગતિ થશે તેને વિચાર આવવાથી હું રૂદન કરું છું વળી કહું છું કે મારી પેઠે જે પોતાની જાતિ, કુળને, સમૂહને છેડી - ઇને બીટની સાથે સંબંધ જોડીને રાચે છે તેની છેવટે આ ગતિ જ થાય છે. હું પશુ એ મનુષ્ય, મારે ને એને પ્રીતી શી, તે છતાં મેં વિજાતીય સાથે પ્રીતી કરી છે તેનું મને આવું ફળ મળ્યું. ”
આ વાધ અને વાનર બને દેવ હતા અને તે રાજપુત્રની પરિક્ષા કરવા સારૂ રૂપ બદલીને આવ્યા હતા. ત્યારે ત્યાંથી ચાર નાં રાજપુને ગાંડો કરી મુકો એટલે કે “ વિશમેરા “વિશમેરા * બેલ - •માં ભટકવા લાર.
અપૂણ
संबोधसत्तरी.
અનુસંધાને પુષ્ટ ૧૫ થી. પર ૮૮ મી બાપાના ભાવાર્થમાં મૂળ ગાથાને અનુસાર માંસને વિ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી ઘ કાશે. જે નિગાદી જેની ઉપનિ કરેલી છે. ટીકાકાર કરે છે કે “ ગોદ શબ્દ કરીને બેઇટી જે ૫ કપાય તેથી માંસમાં બેદી 19 : ઉપર થાય છેબી ડી એમ એમ. બળ ગાથામાં કલા પ્રમાણે નિગદીયા ની ઉપર ટાય તે માંસને પણ અનંતક યાણું પામ - એ માટે તે વિચારવા જેવું છે. ”
કેટલાક પ્રાણીઓ માઠી સંગતિ વગેરે કરણથી પ ત્ર-1 નિયાદિ ગ્રહણ કરે તેને ભંગ કરે છે તે વખતે તેમ કર.'' કેટલું પાપ બંધાય છે તેને ગિાર કરતા ને તેને મળવા માટે શા રકાર કહે છે
माजम्मं जं पावं, बंधइ मिच्छ रागंजओ कोइ । वयभंगकाउ मणा, बंधइ तं चेव अवगुणं ॥२०॥
અર્થ-મિલાલ સુકા કોઈ પ્રાણી જન્મ પતિ જેટલું પાપ બાંધે છે. તે કરતાં માંડ ગણું માપ વન ભંગ કર પાનું મન કરનાર છે. ૮૦ .
ભાવાર્થ-બત ભાંગ કરવાનું મન કરનાર, મિલાવીની ભારે - ચંતના પાપ કરતાં આઠગણું પાપ બાંધે ત્યારે પછી વ્રત ભંગ કરનાર તો કેટલું પાપ બધે તે વિચારવાનું છે. આમાં આશય એ રહેલો છે કે બત ગ્રહણ કર્યા પછી તેનો ભંગ કરીને તે પ્રણામની અત્યંત કલાનાયા વિના તું નથી તેથી તેને મિયાણી કરતાં વિશેષ કાંબધ થાય છે. એક વેપારી લેણદાર ના કહેવાનો પ્રસંગ આવે અને “ નહીં આપું” એવી ચોખી ના કાંઇ તે નિરંતરને દિવાળીયા કરવાં કેટલી બધી ટિમ નિઃશંકતાનું પરિણામ છે તેનું અનુમા વિચારવાથી આ વાનું પણ
માને રામજી શકાશે. માટલા માંટેજ શ માં કહ્યું છે કે છે કરવું શીયાળી છે અને પાછળનું રહી જેમ. એટલે જ એ - રતી વખતે શિઆળ સટશ કાયાપણું બતાવું. પરંતુ હજુ કર્યા પછી પાળવામાં છે સિંહની તવું શરીર પણ બનાવવું. પ્રાણ ત્યારે પણ બt ભંગ ન કરવો. એક જગ્યાએ કહ્યું છે કે પ્રાણ ત્યાગ કરે છે તે છે છે પણ વતનો ભંગ કરવા તે શ્રેટ નથી. કેમકે પ્રાણ ત્યાગ કરતાં નો | મારાજ દુ:ખ થાય છે પરંતુ વન ખેડ કરી તો છે જ પડે છે તેથી અ માન ૧ પ૧ દુ: ખ ગ :{ પડે છે
ઉપર પાન નો રથ માટે કરી સે મુનિને માટે કે છે -
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબેધારી,
મુનિના પાંગ મદ્રાવતમાં નુ વતની મુખ્યતા છે. બીજા બનોમાં અતિગાર લાગવાથી અથવા કિંચિત્ ભંગ થવાથી પ્રાથમિન ગ્રહગાદિકે કરીને તે શુદ્ધિ થાય છે. પરંતુ રાતુર્થ વતનો ભંગ થી તે ચારિનને મૂળ થી વિનાશ થાય છે. શાસ્ત્રકારે બીજ વ્રતને ધાતુ પાત્રની અને ચતુર્થ કત મુકતાફળની ઉપમા આપેલી છે. એટલે ધાતુપાત્રને વિનાશ છે તેને ગાળી કરીને પાછો હવે તેવી ધાટ કરી શકે છે પરંતુ મની બાળ્યું તે કદાપી કાળે સાનું થતું નથી. તેથી ચતુર્થ વ્રત જે બ્રહ્મચર્ય તેવિ.
ના છે. તેંના ભંગ કરનાર કેટલું પાપ બાંધે તે બતાવવા માટે શાસ્ત્રકાર બે ગાવડે કહે છે--
सयसहस्साण नारीणं, पिढें फाडेइ निग्घिणो । सत्तठमासिए गम्भे, तफ्फरते निकित्तेइ ।।९।। तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं हुजा ।
पगिध्यिय जोगेण, साह, वंधिज महुणओ ॥१२॥
અર્થએક લક્ષ ગર્ભવતી સ્ત્રીઓના નિદંપણે પેટ ચીરે અને તેમાં થી બહાર આવેલા સાત આઠ માસના તરફડતા ગબંને રીનાખે તે પ્રાણીને જેટલું પાપ લાગે તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના ગોગે કેરીને મિથુન સેવન કરવાથી સાધુ બાંધે.
બાવર્ષ-મુનિને વ્રત ભંગ કરીને મિથુન સેવન કરવું તે અત્યંત પ્રામ બગડમ શિવાય બને એવું નથી. અને તેથી કમ બંધ અત્યંત થાય છે બીનજ છે.
એવા શ્રત ભંગ કરનારની પાસે બત નિયમાદિગ્રહણ કરવાની પછે. શાસ્ત્રમાં આજ્ઞા નથી. તે સંબંધમાં કેવું છે કે
अखंडिअ चारित्तो, वयधारी जो व होइ गेहथ्यो तस्स सगासे दंमण, वयगहणं सोहि करणं च ॥१३॥
અર્થ-અખા ચારિત્રવત મુનિ અથવા વ્રતધારી ગ્રહ હોય તેની રમીને સમકિત તથા ઘન ગ્રહણ કરવું અને આલોયણ લેવી. 3.
ભાવા-દેટલાક દરાથયિ જનિ વિગેરેના ભકત નતિ વિગેરેનું ભાન • ( માં, તે તેણે પvખાણ લે સક્ષેપ નખાવો વિગેરે કરે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
શ્રી
ધર્મ પ્રકાશ.
કરાવે છે. પરંતુ શાસ્ત્રમાં તેને માટે શું કહેવું છે તેને વિચાર કરતા નથી ઉપ રને ગામમાં સ્પષ્ટ પણે કહ્યું છે કે અબ ચારિવાીિ પાસે રામકિત બત તથા આળેલેવી અને તેને ગાળ - હે તો પ્રતધારી શરની પાસે ગરણ કરવું પર કર (ખડન કર !'' ની પાર ગ્રહણ કરવુ નીં જે પંતે વન ના છે એ ઘણી - ૧ - 1ણ કરા એ દેખી વિપરીત છે, કેમકે રિટા માણસ બીજ જ રી દ્રવાન કરી શકવાને હતો ? હાલ ૧૮૯૧મા પા વા ને કરનારા હોય છે એટલું જ નહીં પણ કેટલાક લત ધારી થાય છે મુનિ મહારાજના દેવી હોય છે અને પોતે ધર્મ ગુરૂ પણાનું મિથ્યા ડાળ પાવનારા હોય છે તેમને વિચાર કરવાની જરૂર છે કે ધર્મ ગુરૂ પણે કાંઈ વશ પરંપરા ચાલ્યું આવે તેવું નથી તે તે ગુણના સમૂરથી કામ .. છે તેવું છે. વળી પાસે દ્રવ્ય સમૂહ શિવાય છેટી પઢી માંડીને એને એ મોટા વેપારી છું એમ કહે પણ તે કાંઈ વે પર ચાલી શકે નહીં. માટે એ હું દાંબી કપ ધારણ ન કરતાં ગુગીન દાસ તરિક , ગુગીનું બહુમાન કરવું તેમને પ્રશંસા કરવા, પિતાના આત્માને ગિની સમજવો અને અંતઃકરણ પૂર્વક ( ઉપરથી શ્રાવકને મેળવવા માટે ) આમ નિંદા કરવી એ તેઓનું કર્તવ્ય છે. એમ કરવાથી કાંઈક પણ ગુણની પ્રાપ્તિ ભાગ્ય યોગ હશેનો થશે અને લખપર શુભ પરિણામની વૃદ્ધિ થશે તો ફરીને વ્રત,ગુ કરવાથી આમાનું પણ કહ્યાગુ થશે.
| (અપૂણ. ) એક પ્રશ્ન. શ્રી ધર્મ પ્રકાશના અધિપતિ સાહેબ !
ગુરુકાના તંવાર ઉપર થી અમદાવાદમાં શ્રાવક સમુદાયના આગેવા- ગો મળવાના હતા એવું તમે લખતા હતા પરંતુ હજુ સુધી તે માટે આમંત્રણ પત્ર બહાર પડ્યા નથી તેથી બાર વર્ષે મળનારી મીટીંગ પણ બંધ રહી કે શું ? આ બાબતને ખુલાસો આપ ચાહક વર્ગને જાણ માટે પ્રગટ કરશે.
ઉત્તર—એ બાબતને ખુલાસા થી અમદાવાદ શેઠ આણંદજી કથામૂજીના વહીવટ કરનાર પ્રતિનિધ સાહેબે તરફ પરત લખીને મંગાય છે. માટીગ મેળ કે ન મેળવી એ રાહબરી મુનસફી ઉપર જ છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરચાં૫ત્ર,
૧૮૧
વરાત્ર. જેનામી ભાઇઓના પ્રમાદથી થતી ઘર્મ કાર્યની હાની)
શ્રી જૈનધર્મ પ્રકાશના અધિપતિ સાહેબ! •ી હકીકત આપને પ્રસિદ્ધિ પામેલા માસિકમાં દાખલ કરવાની
મુંબઇથી કરાંચી ગયા વર્ષના બાપદ માસમાં ગયેલો હતો ત્યાં આપણું એક ઘર દેરાસર સોજર બજારમાં છે તેની અંદર મૂળનાયકજી શ્રી શામળા પાર્શ્વનાથજી છે અને બે બાજુ ખેત વર્ણના બે * જિન બિંબ છે. તે દેરાસરજીના રસમ ભાગમાં માત્ર એક પાટણના શ્રાવકભાછે. દુકાન છે અને તે સારી રીતે દેરાસરની સાર સંભાળ રાખે છે. સલ જર બજાર માં બીજા કોઈ શ્રાવકભાઈ રહેતા નથી. કરાંચી બંદરમાં વતી ચાર બાગે વેચાયેલી છે. સલજર બજાર, સદર બજાર, રણછોડજીની લેન અને કશી શેહેર. શ્રાવક ભાઈની વિશેષ વસ્તી છેડછની લેનમાં છે. તે જ રબાર દર પડથી દર્શન કરવા જવાનું પણ મુશકેલ - ણાવાળી તેઓએ મળીને દેશ પરદેશથી ટીપ કરી લાવી પિતાને અનુકૂળ પડતી જગ્યાએ એક જિન મંદીર શિખરબંધ ૩૧પ૦૦ખરચીને બંધાવ્યું છે. તે દેરસર) બહુ વખતથી તૈયાર થયેલું છે. હવે માત્ર સેલિજર બજારમાંથી પ્રતિમા છે લાવીને શબ પર તેમાં પ્રતિષ્ટિત કરવાનું જ બારમાં છે. અહીં બાવકભાઈ એમાં જેમાં મુખ્ય મુખ્ય આગેવાન હતા તેમાંના કેટલાએક ગુજરી ગયા છે અને જેઓ હાલમાં આગેવાન છે તેમનામાં નાત જાતની તેમજ અંદર એ દર બીજી ખટપટ વિશે હોવાથી તેઓ ના દેરાસરમાં પ્રતિક કરવાનું ભારતના પન્નથી, તૈયાર થયેલા દેરાસરની કોઈ સંભાળ પણ લેતું નથી અને તેથી એક દેવ વિમાન સરખા જિન મંદીરમાં બગાડ થતું જાય છે તેમજ મધ્યા ટી ઓ પણ જેમીઓની હાંસી કરે છે. તે તે વાત સર્વે જૈન બધુઓને શરમ લગાડે તે રી છે. માટે શ્રી કરાંચીના શ્રાવક સમુદાયને મારી નસના પ ક વિનતી છે કે તેમણે આ બાબતમાં કોઈ પ્રકારને વાંધો લા
વો જે ચાને પોતાની આગળ પાછળના જે વાંધાઓ છે તે પણ જેમ પિતા માં સારે ભાડે અવસરે બાજુ પર મુકવામાં આવે છે તેમ આ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
શ્રી ધર્મ પ્રકાશ, કાર્ય તો આ મહિનાનું અને સંકટ જાણીને બાજુ પર મુકના ઇએ.
ગાવું છે કે , ને એવું બને કા કરતા બી અને 'મન કરનાર હોય છે તો તે કા 11 થી. કદાપી છે કે જે તે તેને જ આવવા દેતા નથી તે છે બધા કરણ : ૧ ર માં ! આપણાથી બની શકે તો કરે અને બની શકે છે કર !! - { ! ! ! 1 tી મદદ કરવી. આ બધામાં કે એક જગ જિ. 1 ડાં ! ! આખા કરાઈ રાવ ( રહે તે માટે આશા છે કે પ (પી ઉપર તેઓ હાર આપી. તેમ છતાં જો તે 2 7 એ છે કે પછી
- એલી એશ ફ ઈડીઆના આગેવા. શક છે - "{ પણ ભાઈ, બધુ પ વિનંતી છે કે તેમને મા "
માત !! લઈને જેમ બને તેમ કરે નવા દેરાસ-1 ; મ : 1. ગામ છે : જઈ એ. કેટલાક ઉદાર હકો ને નવા દેરાસરતનું બંધન છે તો તે કરતાં આમાં કાંઈ મા !” (થી. વળી આમાં ખરું પણ ક! '' '' '' . દેરાસર' જો તયાર છે માન પ્રતિ માસ વિગેરેનો પણ કરે છે ! ૮ . કાર્ય મા ' ( " , કારખે છે -
દર રાગ ડિવાની જગ્યાએ પાણી રા' જ ' ઓ ! ! ! રેને નિરંતર લાભ મળી શકશે અને અ ય મતિઓ પણ કામ કરતા અને ટકશે એટલે એક થી બે કાજ થશે. આશા છે કે આ બાબત કરી છે રાંધવાળા અથવા તો બી સહી જાઓ સતર વાપરે છે ? શ્રી રામાપાના વા તમ પર બિરાજમાન કરીને પ " - | ભાગીદાર છે.
''
वर्तमान समाचार.
(મહુવામાં દીક્ષા મહોત.) ગુના મહારાજની દિચંદ10 દિ મુનિ મિત૫) ૧૫ મુનિ ધર્મ વિ . ૧) ગ રે મારું શી લડી રહ્યા હતા. તે પમ તેમ- ઉદેશથી ઘાવક રીભવને કરા યા ૧૯ લીચંદને વૈરાગ્ય ''t થયેલો અને તેમણે હિ લે ત્યારે તે ગુનો ન્યારબાદ મા મારે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
વિમાને સમાચાર, ત્યાંથી વિહાર કર્યો અને તે બંને શ્રાવકોને દીક્ષા દેવાનું મુનિ ધર્મવિજય ની જન્મભૂમિ માવા બંદર હોવાથી ત્યાં શ્રાવક વર્ગ આગ્રહ કર્યો
લે ત્યાં હું મફવા હર વે પર રોજગારનું આબાદી ભરેલું છે ત્યાં 1 ભવ બહુ વર્ષ થયા બીલકુલ બેલ ન હોવાથી ત્યાં શ્રાવક
દયને બહુ જ ઉમેહ હતો મુનિ હમ વિજ19. ધર્મવિજયજી ત: ૬ વન વિજયજી પોસુદી. ૧૫ ને મને પધાર્યા તે વખતે ત્યાંના શ્રાવકોએ બજ ધામ ધુમથી સારું કર્યું હતું. દીક્ષા લેવા ઈચ્છનારા ને જાણ પણ સાથે હતા. દીટાનું મુહુર્ત માહાશુદ ૨ બુધવાર નું હતું. પિસાદ ૧૦ થી મઢાઈ મહેસવ ફાર કરવામાં આવ્યો હતો. દેરાસરજીમાં સુશોભન એપ રન કરી હતી. દરરોજ પૂજા ભગાવી હતી. શ્રીધુળીયાવાળા શેઠ
ખારાપભાઈ દુલાદાસ આવેલા હોવાથી મહાભવની શોભામાં સારી પ્રતિ થઈ હતી. વદ ૧ર છે વડે ચડાવીને તેમણે પૂજા ભણાવી હતી. પાસદ ૧૩ છે બાર વાનની પૂજા ભણીને ઇંદ ઈજાગૃી ક્યના, પરસ દ ક છે અને દિશા કુમારીને મારા કાન પંચ કથા !. • 'ગુ { જ . પાન ) | બ દશા નારાઓને કુલેકા ચડાવ્યા 4 1 1 (કાએ તેમજ કેટલાક અન્ય મતિઓએ પ વધારવા હ. વદ ૧૩ ક. મુનિ કમળ વિજ્યજી તથા પ્રેમ વિજ્યજી આવ્યા હતા અને માહાદી ૧ મુવી. ઉમેદ વિજ્યજી ગણી બે શિષ્યો સાથે પધાર્યા હતા. મુનીરાજભા ઠાણા. ૮ એકઠા થયી શાસક વર્ગને ઉaહમાં વૃદ્ધિ થઈ દી, માવાદ ૨ દાનું મુહુ છે વા કુદી 3 ની રાત્રે આખા ઘરે.
માં માર પળવાનો સાદ પાછો હતો. મહાજન સી એકટીલી (ા' સ, શ, ગરબા, દર મા તમામ વેપાર બંધ રહ્યા છે. દરેક વાળા એ છે પિતાની રાજી ખુશીથી ધ બંધ રાખ્યો હતે. આ અમર પાનું કોઈપણ વખતે બનેલું સ્મરણમાં આવતું નથી. આ વખતનો દીક્ષા લેનારા બંને જણને જોઈને શહેરની તમામ વનીના મન ઉવસાયમાન થયા હતા. શુદર જે સવારના છ વાગાથી વરડાની તૈયારી થતા લાગી હતી સાડાદશ વાગે વડે ચાલ્યો હતો, વરની શોભા અવર્ણનીય હતી. બહારગામથી પણ વરઘોડાની તથા માસવી જેવા માટે મુકી ભાગ આલા હતા. વરઘોડાની લંબાછે 'દિર ' પગે તેટલા વિસ્તારમાં હતી. શહેરના તમામ શેઠ સાકારો
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 184 શ્રી જૈન ધર્મ પ્રકાશ પડામાં આવ્યા હતા. દીક્ષા લેનારા બેના મા બરફની રજા મળી હતી. જીવન કારાને ભાઇ લાલા ગાશે : ગાડામાં ચામર લઈને બેઠો હતો અને વામની માનીએ 1 : - - લીલી હતી, બાકીની છાપ લેવાના રૂ 150 ) કેનના પર પાના રૂ૫) ર૧ પરી ગેરેનું ધી મગુ રે ) દીશા પાર રામર વજના, છગી ધરવા તથા ગાડી હાંક ને 3 2 ) અને રામ દીઠા તેવા 3 * ) ફળ મળને સુમારે રૂ 10.0 ઉમા હ . ''દા. જેમાં પુષ્કળ પસા ઉડાડે છે માં શા || ર. 1113 મી મા ! ઉપરાંત લોક કથી સારી રકમ પર આ ન {. - 1 | II: 1 . 1 : મે; (cl}, કc );} ! : T 1} , jak s{}: પરેશ - 1 8 !! | * } }, : 1, . 1: : : :) માં બની હતી. નામ આપે છે . ( ર મા શિ' ' ની. + 1 - કવિ (ગોપન) તથા વિનોદ રાય (લા) ને માણે કરવામાં આવી છે હતી. દી લેનારના ગળી લીબડી, "? બંધા વાંકાનેર બેબી Laleli tuollolle platehe ici clic ela lb 1 સુમારે પંદર હર માણસ બધો માં એક જ હતું. દ છે સમાજ પાંચ શ્રાવકોએ રડે ચતુળ ન ગયું હતું અને વીશ "ાઈએ નીશાનકી એ.ની ઉચ્ચારી હતી. દી: લીધા પછી પળ પળ માં માતર બે જ વખાર ( : : ' + + + + ? - . ::: ? ? !! | "| | | | | | | | | alt *, 1 * % 'le } #1.1 , . . . he - 1 || * (* } . || 13: લોક / કે. પગ ] }. 8 9 : . Pelles Re ::: :: ]... . . . . પામતા માટે કોના પર રમાવવાથી ધિ | બ ભ - છે. આવા મહામાં વિશે' પ્રકારે ભાગ લેનારે મુખ્ય પણ કર્યા છે. માટે માને ધ રાબ મારા માં યથાવલિ ભગ લે એવી અમારી પ્રાગંના છે. For Private And Personal Use Only