SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંબેધારી, મુનિના પાંગ મદ્રાવતમાં નુ વતની મુખ્યતા છે. બીજા બનોમાં અતિગાર લાગવાથી અથવા કિંચિત્ ભંગ થવાથી પ્રાથમિન ગ્રહગાદિકે કરીને તે શુદ્ધિ થાય છે. પરંતુ રાતુર્થ વતનો ભંગ થી તે ચારિનને મૂળ થી વિનાશ થાય છે. શાસ્ત્રકારે બીજ વ્રતને ધાતુ પાત્રની અને ચતુર્થ કત મુકતાફળની ઉપમા આપેલી છે. એટલે ધાતુપાત્રને વિનાશ છે તેને ગાળી કરીને પાછો હવે તેવી ધાટ કરી શકે છે પરંતુ મની બાળ્યું તે કદાપી કાળે સાનું થતું નથી. તેથી ચતુર્થ વ્રત જે બ્રહ્મચર્ય તેવિ. ના છે. તેંના ભંગ કરનાર કેટલું પાપ બાંધે તે બતાવવા માટે શાસ્ત્રકાર બે ગાવડે કહે છે-- सयसहस्साण नारीणं, पिढें फाडेइ निग्घिणो । सत्तठमासिए गम्भे, तफ्फरते निकित्तेइ ।।९।। तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं हुजा । पगिध्यिय जोगेण, साह, वंधिज महुणओ ॥१२॥ અર્થએક લક્ષ ગર્ભવતી સ્ત્રીઓના નિદંપણે પેટ ચીરે અને તેમાં થી બહાર આવેલા સાત આઠ માસના તરફડતા ગબંને રીનાખે તે પ્રાણીને જેટલું પાપ લાગે તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના ગોગે કેરીને મિથુન સેવન કરવાથી સાધુ બાંધે. બાવર્ષ-મુનિને વ્રત ભંગ કરીને મિથુન સેવન કરવું તે અત્યંત પ્રામ બગડમ શિવાય બને એવું નથી. અને તેથી કમ બંધ અત્યંત થાય છે બીનજ છે. એવા શ્રત ભંગ કરનારની પાસે બત નિયમાદિગ્રહણ કરવાની પછે. શાસ્ત્રમાં આજ્ઞા નથી. તે સંબંધમાં કેવું છે કે अखंडिअ चारित्तो, वयधारी जो व होइ गेहथ्यो तस्स सगासे दंमण, वयगहणं सोहि करणं च ॥१३॥ અર્થ-અખા ચારિત્રવત મુનિ અથવા વ્રતધારી ગ્રહ હોય તેની રમીને સમકિત તથા ઘન ગ્રહણ કરવું અને આલોયણ લેવી. 3. ભાવા-દેટલાક દરાથયિ જનિ વિગેરેના ભકત નતિ વિગેરેનું ભાન • ( માં, તે તેણે પvખાણ લે સક્ષેપ નખાવો વિગેરે કરે For Private And Personal Use Only
SR No.533107
Book TitleJain Dharm Prakash 1893 Pustak 009 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1893
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy