________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરચાં૫ત્ર,
૧૮૧
વરાત્ર. જેનામી ભાઇઓના પ્રમાદથી થતી ઘર્મ કાર્યની હાની)
શ્રી જૈનધર્મ પ્રકાશના અધિપતિ સાહેબ! •ી હકીકત આપને પ્રસિદ્ધિ પામેલા માસિકમાં દાખલ કરવાની
મુંબઇથી કરાંચી ગયા વર્ષના બાપદ માસમાં ગયેલો હતો ત્યાં આપણું એક ઘર દેરાસર સોજર બજારમાં છે તેની અંદર મૂળનાયકજી શ્રી શામળા પાર્શ્વનાથજી છે અને બે બાજુ ખેત વર્ણના બે * જિન બિંબ છે. તે દેરાસરજીના રસમ ભાગમાં માત્ર એક પાટણના શ્રાવકભાછે. દુકાન છે અને તે સારી રીતે દેરાસરની સાર સંભાળ રાખે છે. સલ જર બજાર માં બીજા કોઈ શ્રાવકભાઈ રહેતા નથી. કરાંચી બંદરમાં વતી ચાર બાગે વેચાયેલી છે. સલજર બજાર, સદર બજાર, રણછોડજીની લેન અને કશી શેહેર. શ્રાવક ભાઈની વિશેષ વસ્તી છેડછની લેનમાં છે. તે જ રબાર દર પડથી દર્શન કરવા જવાનું પણ મુશકેલ - ણાવાળી તેઓએ મળીને દેશ પરદેશથી ટીપ કરી લાવી પિતાને અનુકૂળ પડતી જગ્યાએ એક જિન મંદીર શિખરબંધ ૩૧પ૦૦ખરચીને બંધાવ્યું છે. તે દેરસર) બહુ વખતથી તૈયાર થયેલું છે. હવે માત્ર સેલિજર બજારમાંથી પ્રતિમા છે લાવીને શબ પર તેમાં પ્રતિષ્ટિત કરવાનું જ બારમાં છે. અહીં બાવકભાઈ એમાં જેમાં મુખ્ય મુખ્ય આગેવાન હતા તેમાંના કેટલાએક ગુજરી ગયા છે અને જેઓ હાલમાં આગેવાન છે તેમનામાં નાત જાતની તેમજ અંદર એ દર બીજી ખટપટ વિશે હોવાથી તેઓ ના દેરાસરમાં પ્રતિક કરવાનું ભારતના પન્નથી, તૈયાર થયેલા દેરાસરની કોઈ સંભાળ પણ લેતું નથી અને તેથી એક દેવ વિમાન સરખા જિન મંદીરમાં બગાડ થતું જાય છે તેમજ મધ્યા ટી ઓ પણ જેમીઓની હાંસી કરે છે. તે તે વાત સર્વે જૈન બધુઓને શરમ લગાડે તે રી છે. માટે શ્રી કરાંચીના શ્રાવક સમુદાયને મારી નસના પ ક વિનતી છે કે તેમણે આ બાબતમાં કોઈ પ્રકારને વાંધો લા
વો જે ચાને પોતાની આગળ પાછળના જે વાંધાઓ છે તે પણ જેમ પિતા માં સારે ભાડે અવસરે બાજુ પર મુકવામાં આવે છે તેમ આ
For Private And Personal Use Only