Book Title: Jain 1990 Book 87 Author(s): Mahendra Gulabchand Sheth Publisher: Jain Office Bhavnagar View full book textPage 5
________________ તા. ૫ ૧૧૯૯૦ આપણાં પરમ કર્તવ્ય સાધમૅક-પાન્સથ લેખ : સાહિત્ય વારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (પ્રેષક: મહાન શિશુ) 13. ગયા છી અવની એ જ કહેવાય છે મા માન સમયમાં જે કંઈ પુન્યનું કાર્ય કરવા જેવું ને ફરજરૂપ હોય તો તે “સાધર્મિક-વાત્સલ્યએટલે કે આપણા હાની ભાઇઓની ઉત્થાન માટેની પ્રવૃત્તિ, તેને માટે પાંચ વર્ષ જે પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવ તો તથા આગેવાનો કાન આપે તો ભગવાન મહાવીરના શાસનનો સૂર્યોદય થતાં વાર નહિ લાગે. આ સાધમિક યાત્સલ્ય અંગે આપ | સ્વ. સિદ્ધ હસ્તક લેખક–પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહની સચોટ સમજુતી આપતી. આ લેખમા ના દરેક ઉપયોગી હોઈ અત્રે આપી રહેલ છીએ. આ સાધર્મિકતા અંગે પૂજ્ય ગુરુદેવે વ્યાખ્યાન આદીમાં વડાપ મહા વ આપે, દરેક સંઘમાં ને તીર્થોમાં સાધર્મિકને કામે રાખે, તેમજ વ્યવસાય ઉદ્યોગ કે રાજકી. ક્ષેત્રમાં સાધક ભાઇને માટે પ્રયત્ન કરે....(લેખાંક-૩) - -તંત્રી: મહેન્દ્ર ગુલાબચંદ પ-સાધર્મિક-વાત્સલ્ય અંગે શાસ્ત્રીય પ્રરૂપણા |. આધ્યાત્મિક વિકાસમાં સમ્યગ્દશનનું સ્થાન કેટલું ઊંચું છે. સાસ્ત્રકારોએ સાધર્મિક-વાત્સલ્યની કયાં કેવી રીતે પ્રરૂપણું તે અમે આ જ શ્રેણીના “સમ્યકત્વ-સુધા” નામના નિબંધમાં કરેલી છે, તે અમે પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ. | દર્શાવી ગયા છીએ. - મનુષ્યને મુક્તિસાધક જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપના માર્ગમાં - જેનાથી સમ્યકત્વની પ્રાપ્તિ, રક્ષા તથા શુ કે થાય, એ પ્રવર્તાવવા મા જૈન મહર્ષિઓએ જ્ઞાનાચાર, દશનાચાર, ચારિ. વસ્તુને સામાન્ય, કે મામુલી કેમ કહેવાય? તાર પર્ય કે તેને ત્રાચાર, તપા૨ ૨ અને વીચાર એ પાંચ પ્રકારના ભાવાચારની અસામાન્ય, ઉત્તમ કોટિની એક વસ્તુ માનવી જોઈ પ્રરૂપણ કરી છે. આ જગતમાં રૂઢિ, રિવાજ કે પરંપરાથી ચાલ્યા જૈન મહર્ષિઓએ શ્રાવકના કર્તવ્યોનું નિરૂપણ કર છે, તેમાં આવતા રિવાજ ને અનુસરનારો બીજે દ્રવ્યાચાર પણ છે, તેને છત્રીશ કર્તવ્યોની ગણના આ પ્રમાણે કરાવી છે. આ .' '“મના નિurrળ” રાણાય વ્યવસે છેદ કરવા માટે અહીં ભાવાચાર શબ્દને નિર્દેશ છે.-ભાવ એટલે આત્મા ને ગુણ. તેનો વિકાસ કરનારો જે આચાર તે ભાવા मन्नह जिणाणम ण, मिच्छ परिहरह धरह सम्मत्त । ચાર, આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે छविह-आवस्सयम्मि, उज्जुओ होइ पइदिवस ॥१॥ पव्वेसु पासहवयः, दान, सील तवा अ भाडा अ । ના-ના- રિજે, તા-wારે ૪ વારિકા सज्झाय - ममुक्कारा, परावयारो अ जयण अ ॥२॥ एसा भापायारा, पचविही होय नायव्यो । -નાથ', ગુરુ-શુમ થઇ ! પંચાચાર માં બીજો દર્શનાચાર છે, તે દર્શનગુણની અર્થાત્ થયgrર સ શુt, –ના તિથ-જ્ઞા " જ રૂ . સમ્યગદર્શનની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે છે. તે અંગે શાસ્ત્ર उपसम-विवेग-संघर, भासा-समिई छज्जीव कसंगा य । કારોએ કહ્યું છે કે fમઝાન રા, ર-– િમે Iક | निस्स क्तिअ निकंखिय, निग्वितिगिच्छः श्चमूढदिछी अ। स धापरि बहुमाणो, पुत्थय-लिहण पभावणा, तित्थे । उववूह थिरीकरणे, वच्छल्ल-घभावणे अठ्ठ । सडढाण किच्चमे, निच्च सुगुरूव सेणं ॥५॥ (૧) નિઃ કતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) | | અર્થ :- હે ભવ્ય જી! તમે જિનેશ્વરની આ ને માને, અમૂહદષ્ટિવ, ૫) ઉપબૃહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય મિથ્યાત્વને ત્યાગ કરો, સમ્યકત્વને ધારણ કરો, અને પ્રતિદિન છે અને (૮) પ્રહ વિના એ દશનાચારના આઠ પ્રકારો છે. | પ્રકારનાં અવશ્યકે કરવામાં ઉદ્યમવંત બને. ૧. | અહીં વા સલ્ય શબ્દથી સાધર્મિક-વાત્સલ્યનો નિર્દેશ કર. વળી પર્વના દિવસોમાં પૌષધ કરો, દાન આપે સદાચારનું વામાં આવ્યો છે. તાત્પર્ય કે સાધર્મિક-વાત્સલ્ય કરવાથી દર્શના | પાલન કરે, તપનું અનુષ્ઠાન કરે, મૈત્રી આદિ ઉતમ પ્રકારની ચારનું પાલન થાય છે અને તેના લીધે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, ભાવના ભાવો, શાસ્ત્રને સ્વાધ્યાય કરો, નમસ્કાર મિત્ર મરે. રક્ષા તથા શુદ્ર થાય છે. - પરોપકાર કરો અને બને તેટલું દયાનું પાલન કરે ૨. જેવો વ્યવહાર પિતાને પસંદ ન હોય તે વ્યવહાર બીજ સાથે ન કરો.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 394