Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ | 31 ગાંt 2, - એ જ ન શ્રીન52 ? વિ છે, 5" મા : 25869 JAN OFF CEP. Box No 175 BHAVNAGAR-364001 (Gujarati Jaie, 0. co 29219 R.c - Aસમાણ પd : ek talજાહેરાત એક જિના : ૩ ૭૦૦/ વાર્ષિક સન્મ : રૂ. ૫૦/- આજ ના સભ્ય છે : .-૫૦૧/ HTTTT 0 ચો . મેં Mય દર = IN - પ્રધાન Jil 12 51, સ્વ. વંત્રી ગુલાબચંદ દેવચંદ શેઠ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક : 3. મહે કે ગુલાબચંદ શેઠ જૈન ઓફિસ, પ.બે. ૧૭પ, દાણાપીઠ, ભાવનગર. વિર સં. ૨૫૧૬ : વિ. સ. ૨૦૪ 1ષ વદ ૧ ૧ તા. ૧૨ જાન્યુઆરી ૧૯૯ વાર સુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિટેરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૦૧. | અંક–૨ | સિદ્ધાચલ શિખરેથી યાત્રીકેની વધતી જતી અસલામતી: શ્રી વિમળાબેન–શ્રીધરભાઈનું ખમ: રાધ્વીજી મસાઓ પર ગેરવર્તનના વધતાં જતાં બનાવો : શેઠ બ. ક. પેઢીની નિષ્ક્રીયતા : ડોળીવાળાઓની લૂંટને મળતું પ્રોત્સાહ - તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીને આગમ પ્રસિદ્ધ મહિમા | થવાથી ઘણું પાપ પોષાતા થયા છે કંઈ પણ અગવડ કે બીજાની: આજે પણ નજ નિહાળી શકાય છે પ્રતિદિન હજારો યાત્રિકે | મુશ્કેલીનો વિચાર કર્યા વગર જ પોતાની સ્વાર્થ સાકતા અને આ ગિરિરાજની યાત્રાએ આવી પહોંચે છે. જ્યારે જુઓ ત્યારે 1 પૈસાના જોરે બેટી પરંપરા કે છૂટછાટ લઈ રહેલ છે જે પાલી. નગરરાજની આ કેડિએ આબાલ-વૃદ્ધ શ્રદ્ધાને દીવો લઈ દાદાના | તાણે ગામમાં આઝાદી પહેલા ચા જેવી વસ્તુ પણ મળી નહોતી દરબારમાં આરહ પૂર્વક પધારતા હોય છે, જેને ભાવિકે માટે | અને એક પણ હોટલ પણ જ્યાં નહોતી, ત્યાં આપણે સુખ-- ઉચ્ચ આસ્થા, 6 ક્તિ અને શ્રદ્ધાનું સ્થાનક વિશ્વભરમાં આ માત્ર | સાહ્યબી ને સગવડ માટે ચા-પાણીની હોટલે તેમ જ પાઉંભાજી, એક જ છે, એ ! કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. ત્યારે ઇંડા, દારૂ આદિ નેનવેઝ હોટલ, લારી ઠેર ઠેર ઉભી થયેલ છે. સાધારણ-ગરીબ યાત્રીક પણ આ તીર્થના દર્શનનો લાભ લઈ | ધર્મશાળાઓમાં પણ ઘણું ઘણું ધમ વિરૂદ્ધ ચાલતું રહે છે.. શકે તે માટે ઠેર ઠેરથી સંઘો અત્રે પધારતા હોય છે. આ માટે આપણે આપણું અંતર આત્માને પુછવું પડશે કે આપણે આ તીર્થન ગુણગાન ગાવાની સાથે વર્તમાન સ્થિતિનું કઈક આ તીર્થની પવિત્રતાને કયાં-કેટલું નુકશાન હાની પહોંચાડી બિહામણું ચિત્ર દેખાય છે તીર્થ ઉપરની આશાતનાઓ અને ! રહ્યા છીએ. યાત્રીકની પર્યટ વૃત્તિથી તીર્થની પવિત્રતા દિવસે દિવસે જોખમમાં | (૨) આપણી અખિલ ભારતીય જૈન વેતામ્બર સમાજની શેઠ મુકાતી જાય છે સોળમાં ઉદ્ધાર પછી હાલની સ્થિતિ માટે શું | આણંદજી કલ્યાણજીની પિઢી અને તેના કાર્યવાહકે પણ આ બાબતે લખવું ને શું છે તેવું તે એક પ્રશ્ન છે. એટલા જ જવાબદાર છે. જેને મૂળ ઉદ્દેશ તીર્થની પવિત્રતા (૧) સૌ મ મ તે નવી પેઢીના જૈન-જૈન યાત્રીક મટી | અને યાત્રીકેની યોગ્ય સગવડતા-સંરક્ષતા સચવાય રહે તે મુખ્ય : ફરવાના કે પર્યટ ના ધામ જેવી સગવડતા ને સાહ્યબી ઇચ્છતા | ધ્યેય હતે. પણ તે તે આજે વિસરાય ગયું જણાય છે, માત્ર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 394