Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03 Author(s): Dineshchandra Kantilal Mehta Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala View full book textPage 7
________________ ----- હું પ્રેરકનું નિવેદન ©© ©© SS @ એકવાર કુમારપાળ રાજા રાજ્યસભા ભરીને બેઠા હતાં તે થે સમયે કોઈ વિદ્વાન રાજાને ઉદેશીને આ પ્રમાણે બોલ્યો : पर्जन्य इव भूतानामाधारः पृथिवीपतिः । વિવેત્તે દિપચે નવ્યતે ભૂપતી છે . જ LIણ મેઘની જેમ રાજા પ્રાણીઓનો આધાર છે. ક્યારેક તી. છ વરસાદની અકૃપાથી જીવી શકાય છે. પણ રાજાની અકૃપાથી . જીવાતું નથી. આ સાંભળીને કુમારપાળે કીધું ? રાજાને મેઘની કાળ ) આ “ઉપપ્પાઠીક આપી. અહિં ઉપમા શબ્દ વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ હોવા છતાં કહ્યું અન્ય વિદ્વાનોએ પ્રશંસા કરી. પણ વિચક્ષણ કપર્દી નામના છે | મંત્રીએ શરમથી નીચે જોયું. ત્યારે રાજાએ એનું કારણ પૂછતાં, આ | મંત્રીએ ખુલાસો કર્યો કે રાજ! આપ જે ઉપગ્યા શબ્દ બોલ્યા તે શાસ્ત્ર વિરુદ્ધ છે. માટે મેં મુખ નીચું કર્યું. કેમકે રાજા વિનાનું જગત સારું પણ મૂર્ણ રાજા સારો નહિ. વળી ઉપમાન, ઉપમા, ઔપચ્ચ વિગેરે શબ્દો શુદ્ધ જાણવાં. આ રીતે મંત્રીથી પ્રેરાયેલ રાજાએ સાચા બોધ માટે જે જી પચાસ વર્ષની વયે વ્યુત્પત્તિનો બોધ કરવા અધ્યયન કર્યું. ને . વ્યાકરણ, ન્યાશ્રય વિગેરે મહાકાવ્યોનું અધ્યયન કર્યું. | આ દૃષ્ટાંત એ સૂચવે છે કે શબ્દ કે શબ્દજુથનું યથાર્થ iરિ છે શાન હોવું જરૂરી છે. જ્યાં અટકવું, ક્યાં વિરામ આવે, સ્વ-શત્ર P દીર્ઘ આદિ માત્રાનો ખ્યાલ રાખવો એ ખૂબ જ જરૂરી છે. વ સૂત્ર બોલતી વખતે એ ખાસ ખ્યાલ રાખવાનો કે વ્યંજન જ ન્યુનાધિક ન થાય. છંદ ભંગ ન થાય. વ્યાકરણની અશુદ્ધિ ન . ૧) આવે. જો આ ખ્યાલ રાખ્યા વગર સૂત્ર-છંદ કાવ્યનું ઉચ્ચારણ છ) AS કરીએ તો સૂત્રના અર્થમાં જ ફેરફાર થઈ જાય અને સૂરનું જીe ગૌરવ ઘટી જાય. જેથી જ્ઞાનાચારની પણ વિરાધના-અશાતનાનું 99 ..Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 392