Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 274
________________ પરિશિષ્ટ - ૧ ૨૬૫ શ્રી. રાજચંદ્ર ઉત્તરમાં કહ્યું, “યોગ બની આવ્યેથી અભ્યાસ કરવા અને તે થઈ શકે છે. કેમકે વિકટારિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે.” પછી મેાહનલાલજીએ પૂછ્યું, શા ઉપાય?” 66 મન સ્થિર રહેતું નથી તેનો નકામા કાળ કાઢવા શ્રી. રાજચંદ્રે જણાવ્યું, “ એક પળ પણ નહિ. કોઈ સારું પુસ્તક, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તેા છેવટે માળા ગણવી. પણ જો મનને નવરું મેલશે, તે ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદ્વિચારરૂપ ખારાક આપવા. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ જ — ખાણનો ટોપલો આગળ મૂકો હાય તા તે ખાયા કરે – તેમ મનનું પણ છે. બીજા વિકલ્પે। બંધ કરવા હાય ! તેને વશ થઈ તણાઈ જવું નહિ. ” એક માસ પૂર્ણ થયો એટલે શ્રી. રાજચંદ્રે મુનિઓને છેવટનો ઉપદેશ આ પ્રમાણે આપ્યો : “હે મુનિ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છે; પણ ત્યારે પશ્ચાત્તાપ પામશેા. પાંચસે પાંચસેા ગાઉ સમાગમ નહિ મળે. ” જ્ઞાની પુરુષ નહિ હાય ભટકવા છતાં જ્ઞાનીનો શ્રી લલ્લુજીને શ્રી. રાજચંદ્ર જણાવ્યું, જે કોઈ મુમુક્ષુ ભાઈબહેના તમારી પાસે આત્માર્થ-સાધન માગે તેને આ બતાવવાં : પ્રમાણે સાધન (૧) સાત વ્યસનના ત્યાગના નિયમ. (૨) (૩) કંદમૂળના ત્યાગ. (૪) અભક્ષ્ય પદાર્થોના ભાજનના ત્યાગ. (૬) પાંચ માળા ફેરવવાના (૮) ક્ષમાપનાના પાઠ અને વીસ દોહરાનું નિત્ય પઠનમનન. (૯) સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન. લીલોતરીના ત્યાગ. ત્યાગ. (૫) રાત્રીનિયમ. (૭) સ્મરણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288