Book Title: Girnarastha Kumar Viharni Samasya
Author(s): M A Dhaky
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૧૪ ઉજજયન્તગિરિની ખરતર-વસહી આધુનિક ઘુમ્મટ કરી નાખે છે, તે છે. ગૂઢમંડપનાં પડખાનાં (ઉત્તર-દક્ષિણ) દ્વારે જે કે મૂળ દ્વારને મુકાબલે ઓછી શાખાવાળાં હોવા છતાં તેમાં વેલનું કંડાર-કામ સુઘડ અને સુચારુ છે (ચિત્ર ૧૧). મંદિરના મૂળ પ્રાસાદને સોળમા શતકના અને કે સત્તરમા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે; અને તેમાં રૂપકામને બદલે પબન્ધ કર્યા છે (ચિત્ર ૧૨), જેમાં વચેટ પુછપબધમાં મુઘલાઈ કારિગરીને પરામર્શ વરતાય છે. અહીં જે નરપાલ શાહ કારિત પ્રાસાદ હતું તેનું (વાસ્તુશાસ્ત્રોક્ત) અભિધાન રત્નસિંહસૂરિશિષ્ય “શ્રીતીલક” જણાવે છે; ઉપાધ્યાય જયસમ તેને “લક્ષમી તીલક” નામક “વરવિહાર' કહે છે. (વસ્તુતયા બને અભિધાને એકાÁવાચી છે.૫) પણ પાછળ જોઈ ગયા તેમ આ પ્રાસાદના મંદિરની બહિરંગની મૂતિએ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી, શહેનશાહ અકબરના જમાનામાં ન પ્રાસાદ કર્યો, જે કે ગૂઢમંડપને ખંડિત મૂતિઓ સાથે મૂળ અવસ્થામાં યથાતથા રહેવા દીધેલ. બિકાનેરના રાજાના મંત્રી, અકબર-માન્ય કર્મચન્દ્ર બછાવતે, ખરતરગચછીય જિનચન્દ્રસૂરિ (ચતુર્થ)ના ઉપદેશથી, શત્રુંજય-ગિરનારતીર્થમાં પુનરુદ્ધારાથે દ્રવ્ય મોકલેલું તેવી નોંધ મળે છે.૬ કરમચંદ બરછાવત ખરતરગચછની આના યના શ્રાવક હાઈ સ્વાભાવિક રીતે જ, તેમનું દ્રવ્ય ગિરનાર પર તો “ખરતરવસહી ”ઉદ્ધારમાં વપરાયું હશે; અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદ ન થાય તે જ ઘટના બની હશે તેમ જણાય છે. મંદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તે ત્રણ જ, અને માટી, દેહરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના દ્વાર દક્ષિણે, “અષ્ટા પદ'ની રચના ધરાવતા, ભણસાલી જગે કરાવેલ, “ભદ્રકાસાદ” અને એ રીતે ઉત્તર બાજુએ સમેતશૈલ (વા નદીશ્વર)ની રચનાઓને આરસથી મઢીને તેનાં મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દક્ષિણ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રસાદની તો દિવાલો પણ નવી થઈ ગઈ છે; છતાં અહીં ધ્યાન ખેંચે તેવી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સંરચના રહી ગઈ છ ઃ તે છે તેને “સભામદારક’ જતને વિતાન પકવા કરાટક (ચિત્ર ૧૪), અહી' રૂપક ઠમાં બહુ જ સરસ, સચેત ભાસતા ચક્રવાકાની આવલિ કાઢી છે, અને આતરે આતરે ૧૬ વિદ્યાદેવીને ઊભવાના ૧૬ ઘાટીલા, વિદ્યાધરા સાથે સ લગ્ન એવા મદલ ધેડા) કર્યા છે ચિત્ર ૧૫). મહાવિદ્યાઓના મતિએ અલબત ખંડન બાદ દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગાજતાલુના ત્રણ સુઘટિત સ્ત રા. અને તે પછી બે નવખ ડા-ગાળ ગાળે પદ્મવાળા-કાલ(કાયલા)ને થર છે, જેના દર્શન ભાગની રણ ૨ ગમંડપને કાલ સદા છે. અને તે પછી, કરાટકના મહેલા ભાગવી શરૂ થતી, પાચ આણ યાળા અને સાદા પાદડાથા કાચલ અને ઝીણું કિનારીથી મઢેલ કાલના ક્રમશઃ સંકોચાતા જાળીદાર પાચ થરવાળી, ખૂણા ખૂણે, ન છૂટા છૂટા વરલ, પાવણના પુષ્પ સહિતની અને કેન્દ્રભાગે લટકતા પદ્મકેસરયુક્ત મનહર પદ્મશિલા કરે છે (ચિત્ર ૧૪). સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સમેતશૈલ (વા નન્દીશ્વર) ભદ્રપ્રસાદની મૂળ ભીંતે કાયમ છે (ચિત્ર ૧૩). તમાં વેદિબલ્પના કુ-કલશને મણિબધ અને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે અને અંધામાં પણ દેવરૂપલાદિ કર્યા છે. પણ તેમાની ખંડિત થયેલ તે મુખાકૃતિઓ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને બગાડી માર્યા છે. અંદરના ભાગમાં જોઈએ તે અહીં પણ દર્શનીય વસ્તુ છે, પ્રાસાદને સમ-પદ્મ-મંદારક કોટક (ચિત્ર ૧૭.) આ મહાવિતાનમાં જતાળ અને કોલના થર આમ તો રંગમંડપને થરે દેશ છે. પણ થરને તળભાગ વિશેષ અલકત છે. રૂપકંઠમાં પંચકલ્યાણક અને વિદ્યાધરને બદલે તાડિકાની ટેકણવાળા ૧૬ પ્રલમ્બ મદલે કર્યા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27