Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સદ્દગુરૂના ચરણે સદ્ભાવ પુષ્પાંજલી. ( હરિગીત ) સાહિત્યની વેલ્લી તણું, પાલન તમે પુષ્કળ કર્યું, પ્રતિપળ સલિલ સીંચ્યા કર્યું,નિર્મળપણે લાલન કર્યું એ વેલીને પુપ ઉગ્યાં, ઈદ રૂપી પત્રો તથા, લીધાં ન દીધાં તે સમે, પોતે પધાર્યા સ્વર્ગમાં. ૧ અજિતાબ્ધિાએવા આપને, પુપ મૃદુલ સાદર કર્યા, એ દેવનાં કુલ દેવને, આપી હૃદય મહારાં ઠર્યા, ગુરૂદેવ જાણ્યા આપને, મ્હારૂં સમર્પણ પૂર્ણ હો, સત્પાત્ર જાણ્યા આપને, મહારૂં સમર્પણ યોગ્ય હો.૨ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 430