Book Title: Geet Ratnakar Part 2 Author(s): Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ્રત કરવા મુનિરાજ શ્રીહંમેંદ્રસાગરજીના કહેવાથી કબૂલ કરેલું છે. તેઓ મુંબાઈથી અમદાવાદ આવશે ત્યારે શ્રી જ્ઞાનમંદિરને સુપ્રત કરશે એની અમે નોંધ લઈએ છીએ. આ ગીતરત્નાકર ભાગ ૨ જાનું સંશોધન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજીએ કર્યું છે. તથા તેમાં સાક્ષરવર્ય મહોપાધ્યાય શ્રીમત્ સિદ્ધિમુનિજીએ તથા મુનિશ્રી પ્રિયંકરવિજયજીએ વખતો વખત જે કંઈ ( પ્રફઆદિમાં) મદદ કરી છે તે માટે અમે તેઓશ્રીઓનો આભાર માની વિરમીએ છીએ. તા. ૧૯૧૧-૩૪ : વિજાપુર ) શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન બુદ્ધિ સ. ૧૬ જ્ઞાનમંદિર (વિજાપુર) ઓનરરી સેકેટરીઓ, ભેગીલાલ અમથાલાલ વખારીયા, અમૃતલાલ ડાહ્યાભાઈ દેસાઈ (વકીલ). www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 430