Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તમ પ્રેમથી તમ યજ્ઞ આહારો ગયે તે પૂર્ણ હે, વિરહાણુ પૂરણ અંજલી, અપી' પ્રભુજી! પૂર્ણ હો, જે કંઈ અહીં સળંધ છે, તે આપનો છાનો નથી, જે કંઈ અહીં માધુર્ય છે, તે આપનું છાનું નથી.૩ જે કંઈ અહીં સન્દર્ય છે, તે આપની સ્મૃતિમાંહિ છે, જે કંઈ અહીં છે મૃદુલતા,તે આપની મતિમાંહિ છે; રત્નો તણા વ્યાપારીને, કિમત બધી રત્ન તણું, કિમત બધી છે આપને, આ આપના પુષ્પો તણી ૪ બાણે રચી કાદંબરી, સાહિત્યનું જે શૃંગ છે, અધુરી રહી પૂર્વાર્ધમાં, તે પ્રાપ્ત કીધું સ્વર્ગને; એ ભાવ જાણે કોણ એ, અફશેશ કેરી વાતમાં, પુત્રે કરી છે પૂર્ણ તે ખ્યાતિ હજી છે વિશ્વમાં. ૫ એમજ તમારા ભાવને સંપૂર્ણ સાદર નવ કર્યો, ભેદ તણું એ ભેદને છે, જાણવા સામર્થ્ય ક્યાં ? પણ આપની કરૂણાવડે, ફળ પુષ હું સાદર કરું, ઓ! અજિતસાગર? આપણ શું અન્યને ચરણે ધરું. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 430