Book Title: Dhyandipika Author(s): Hemprabhvijay Publisher: Vijaychandrasuri Jain Gyanmandir View full book textPage 6
________________ | [૪] પણ સાધુ જાણે વંદન કર્યું. મશ્કરીમાં બીજા શ્રાવકોએ તેમને પિતાની પત્નીએ સાધુ- પૂજ્ય તરીકે વંદન કર્યાનું અને હવે તમે સાધુ થયા વગેરેનું જણાવ્યું. કહે છે કે તીવ્ર વિરાગી એવા તેમણે ત્યારપછી થોડા જ વખતમાં ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી શ્રમણપદ સ્વીકાર્યું. | ગમે તે હે, પણ તેઓશ્રી પૂર્ણ આત્માથીં તો હતા જ. તેમના બનાવેલા ગ્રંથ વિશેષ પ્રસિદ્ધિમાં નથી. તેમણે સત્તરભેદી અને એકવીસ પ્રકારી પૂજા બનાવેલી છે, જે છપાઈ ગયેલી છે. તથા શ્રતાસ્વાદ નામને એક નાને માગધી ભાષામાં ગ્રંથ છે, જેને છેડે કૃતિમાં “ઉપાધ્યાયજી સકલચંદ્રજીકૃત એમ નામ છે, તેમ જ આ ધ્યાનદીપીકાને છેડે પણ તેવું જ નામ લેવાથી આ બંને ગ્રંથે તેમના કરેલા છે એમ નિર્ણય થાય છે. છતાસ્વાદ ગ્રંથની એકસો બાસઠ માગધી ગાથાએ છે અને જુદાં જુદાં પિસ્તાળીસ દ્વાર છે. તે ગ્રંથ પણ વૈરાગ્ય ઉત્પન્ન કરે તે છે. આ ધ્યાનદીપિકા ગ્રંથ તેમણે ખાસ સ્વતંત્ર કરેલો હોય તેમ તે જણાતું નથી. તેમાં આવતી માગધી ગાથાઓ ઘણે ભાગે ધ્યાનશતકની છે. આ ધ્યાનશતક તે શ્રીમદ્દ હરિભદ્ર સૂરિકૃત બાવીશ હજારી આવશ્યકની અંદર આવેલું છે. જેની મૂળ સો ગાથાઓ છે. તેના ઉપર એક હજાર લોક પ્રમાણે ટીકા છે. શ્રમણ સૂત્રના વિવરણના પ્રસંગમાં “વાર્દિ હું' આ પદ ઉપર ધ્યાનશતક શરૂ થાય છે. તે સિવાય કેટલેક ભાગ શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત ગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 436