Book Title: Dharmvir Mahavir ane Karmvir Krushna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ધર્મવીર મહાવીર અને કવાર કૃષ્ણ [ ૨૪૧ વિદ્યાનાએ એક રામ અને કૃષ્ણને મનુષ્ય તરીકે આલેખ્યા-વના, છતાં તેમના આન્તરિક અને બાહ્ય જીવન સાથે અદૃશ્ય દૈવી અશ અને અદૃશ્ય દૈવી કાના સધિ પણ જોડી દીધા. એ જ રીતે મહાવીર અને મુદ્દ આદિના ઉષાસંકાએ એમને શુદ્ધ મનુષ્ય તરીકે જ આલેખ્યા, છતાં તેમના જીવનના કાઈ ને કાઈ ભાગ સાથે અલૌકિક દેવતાઈ સબધ પણ જોડી દીધા. બ્રાહ્મણસસ્કૃતિ એક અને અખંડ આત્મતત્ત્વને માનનારી હોવાથી તેણે પોતાના તત્ત્વજ્ઞાનને ખધખેસે તેમ જ સ્થૂળ લેાની દેવપૂજાની ભાવના સાધાય એ રાતે રામ અને કૃષ્ણના મનુષ્યજીવનને દૈવી ચીતર્યું. એણે પરમાત્મા વિષ્ણુને જ રામ અને કૃષ્ણના માનવીય રૂપમાં અવતાર લીધાનું વર્ણવ્યું. જ્યારે શ્રમણસંસ્કૃતિ આત્મભેદ માનનારી અને કર્મવાદી હોવાને લીધે પેાતાના તત્ત્વજ્ઞાનને બંધબેસે એવી રીતેજ એણે પેાતાના આદર્શ ઉપાસ્ય મનુષ્યને વર્ણવ્યા અને લોકોની દેવીપૂજાની ભૂખ ભાંગવા તેણે પ્રસંગે પ્રસંગે દેવાના અનુચરે અને ભકતારૂપે મહાવીર, યુદ્ધ આદિ સાથે સંબધ જોયો. આ રીતે એક સંસ્કૃતિમાં મનુષ્યપૂન દાખલ થયા છતાં તેમાં દિવ્ય અંશ જ મનુષ્યરૂપે અવતાર લે છે, એટલે એમાં આા મનુષ્ય એ માત્ર અલૌકિક દિવ્યશક્તિના પ્રતિનિધિ અને છે; જ્યારે ખીજી સંસ્કૃતિમાં મનુષ્ય પોતે જ પોતાના સદ્ગુણ માટેના પ્રયત્નથી દેવ અને છે અને લૉકામાં બનાતા અદૃશ્ય દેવો તા માત્ર પેલા આદર્શ મનુષ્યના અનુચશે અને ભક્તો થઈ એની પાછળ પાછળ દાડે છે. ચાર મહાન આ પુરુષા મહાવીર અને મુદ્દની ઐતિહાસિકતા નિર્વિવાદ હાવાથી એમાં સહૃદને અવકારા નથી; જ્યારે રામ અને કૃષ્ણની બાબતમાં એથી ઊલટું છે. એમના ઐતિહાસિક વિશે બૈતાં સ્પષ્ટ પ્રમાણેા ન હેાવાથી તે વિશે પરસ્પર વિધી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે. તેમ છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ પ્રશ્નમાનસમાં એટલું બધું વ્યાપક અને ઊંડું અંકિત થયેલું છે કે પ્રજાને મન તો એ બન્ને મહાન પુરુષો સાચા ઐતિહાસિક જ છે. ભલે વિદ્વાન અને સાવકામાં એમના ઐતિહાસિકત્વ વિશે વાદવિવાદ કે ઊહાપોહ ચાલ્યા કરે અને તેનુ ગમે તે પરિણામ આવે, છતાં એ મહાન પુરુષોના વ્યક્તિત્વની પ્રજામાનસ ઉપર પડેલી છાપ જોતાં એમ કહેવું પડે છે કે પ્રજાને મન તો એ બન્ને પુરુષો પોતાના હૃદ્યહાર છે. આ રીતે વિચાર કરતાં આ - પ્રજામાં મનુષ્ય તરીકે પૂજાતા ચાર જ મહાન પુરુષો આણી સામે ઉપસ્થિત ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7