Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 203
________________ સંજ્વલન માયા (૧૫) સંજ્વલન લોભ (૧૬) નિદ્રાદ્રિક (૧૭) જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય -૪, અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓ (૧૮) ૧૪મા ના ઉપાત્ય સમયે અઘાતી કર્મોની ૭ર અથવા ૭૩ પ્રકૃતિઓ (૧૯) ૧૪માં ગુણસ્થાનકના અંત સમયે ૧૨ અથવા ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરતાં જીવો. સિદ્ધિગતીને પામે છે. ક્ષપકશ્રેણીએ ચડતાં ૯ અને ૧૦ ગુણસ્થાનકે જીવોને જે સ્થિતિબંધ હોય એ જ સ્થાને ઉપશમશ્રેણી ચડતા જીવોને તે સ્થિતિબંધ બમણો હોય છે તથા રસબંધ અનંતગુણ હીન શુભ પ્રકૃતિઓનો હોય છે. અને અશુભ પ્રકૃતિઓનો અનંતગુણ અધિક રસબંધ હોય છે તથા ઉપશમશ્રેણીથી પાછા લા જીવને આ ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણીવાળા કરતાં ૪ ઘણો બંધ જાણવો અને ઉપશમ શ્રેણી એ ચડતાં જીવોની અપેક્ષાએ બમણો સ્થિતિબંધ જાણવો. | સર્વ મોહનીય કર્મનો ક્ષય કરે તે જીવોને સર્વશ્રેપક જીવો કહેવાય છે. વિસંયોજનાનો અર્થ : જે પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થયા પછી ફ્રીથી બંધ થવા સંભવ હોય એવી પ્રકૃતિઓનો ક્ષય થાય તેને વિસંયોજના કહેવાય છે. માત્ર અનંતાનુબંધી ૪ કષાયની જ વિસંયોજના થાય છે. ક્ષપક્મણી વર્ણન સમાપ્ત ૧. એક સંયોગી આઠ ભાંગા થાય. ૧ = સાસ્વાદન, ૨ = મિશ્ર, ૩ = અપૂર્વકરણ, ૪ = અનિવૃત્તિકરણ, ૫ = સૂક્ષ્મjપરાય, ૬ = ઉપશાંત મોહ, ૭ = ક્ષીણ મોહ, ૮ = અયોગી કેવલી ગુણસ્થાનક હવે આગળના દ્વિક સંયોગી આદિ ભાંગા ઉપર જણાવેલ અંક સંજ્ઞા મુજબ અંકમાં જણાવાશે તો ઉપરના અંક મુજબ ગુણસ્થાનકના નામો જાણવા. - ૨. દ્વિક સંયોગી ભાંગા ૨૮ થાય છે. ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ ૪.૫ ૪.૬ ૪.૭ ૪.૮ ૫.૬ ૫.૭ ૫.૮ ૬.૭ ૬.૮ ૭.૮ ૩. ત્રિક સંયોગી ૫૬ ભાંગા થાય છે. ૧.૨.૩ ૧.૨.૪ ૧.૨.૫ ૧.૨.૬ ૧.૨.૭ ૧.૨.૮ ૧.૩.૪ ૧.૩.૫ ૧.૩.૬ ૧.૩.૭ ૧.૩.૮ ૧.૪.૫ ૧.૪.૬ ૧.૪.૭ ૧.૪.૮ ૧.૫.૬ ૧.૫.૭ ૧.૫.૮ ૧.૬.૭ ૧.૬.૮ ૧.૭.૮ ૨.૩.૪ ૨.૩.૫ ૨.૩.૬ ૨.૩.૭ ૨.૩.૮ ૨.૪.૫ ૨.૪.૬ ૨.૪.૭ ૨.૪.૮ ૨.૫.૬ ૨.૫.૭ ૨.૫.૮ ૨.૬.૭ ૨.૬.૮ ૨.૭.૮ ૩.૪.૫ ૩.૪.૬ ૩.૪.૭ ૩.૪.૮ ૩.૫.૬ ૩.૫.9 ૩.૫.૮ ૩.૬૭ ૩.૬.૮ ૩.૭.૮ ૪.૫.૬ ૪.૫.૭ Page 203 of 211

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211