Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 211
________________ = = એકાદિ સંયોગાદિ એક-અનેક કુલ સંખ્યા સંયોગાદિ સંખ્યા. એક 8 X એક 2 દ્વિક 28 X દ્વિક 4 ત્રિક 56 X ત્રિક 70 X ચતુઃ 16 પંચ પ૬ X પંચા 32 28 X છ 64 = સાત 8 X સાત 128 આઠ 1 X આઠ 256 X ચતુ 16 112 448 = 1120 = 1792 1792 1024 256 510 = 6560 255 આઠેય ગુણમાં ન હોય 6561 ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ક્ષયોપશમ સમકિતી જીવો જ કરે છે. 1. મનુષ્યગતિ, પંચેન્દ્રિય પૂર્ણતા, આઠ વર્ષ ઉપરની ઊંમર, પહેલું સંઘયણ તથા જિનનો કાળ-ક્ષાયિક સમકિત પામવા માટે જોઇએ. 2. જે જીવોએ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધેલ હોય તે ક્ષાયિક સમકિત પામવાની યોગ્યતા ધરાવે. 3. નરક-દેવાયુષ્ય બાંધેલ હોય તે પણ પામી શકે. 4. ક્ષાયિક સમકિત પામતાં અનંતાનુબંધિ 4 કષાય-મિથ્યાત્વ-મિશ્ર મોહનોયનો ક્ષય કર્યા બાદ સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરતાં કરતાં મરણ પામે તો ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે. ત્યાં સમ્યકત્વ મોહનીયના દલિકોને ભોગવી ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકે છે. ક્ષાયિક સમકિતી જીવોનાં ત્રણ ભવ અથવા ચાર ભવ સંસારના હોય મતાંતરે પાંચ ભવ પણ હોય છે. સાયિક સમકિત લઇને જીવ ત્રણ નરક સુધી જઇ શકે છે. આયુષ્ય સબંધક જીવ ક્ષાયિકસમકિત પ્રાપ્ત કરે અને જિનનામ કર્મ નિકાચીત કરેલ ન હોય તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પામી મોક્ષે જ જાય છે. [ti,,wYMUttTMf dyoTM E {to Page 211 of 211

Loading...

Page Navigation
1 ... 209 210 211