Book Title: Chatvari Prakaranani
Author(s): Indrasenvijay Gani, Sinhsenvijay Gani
Publisher: Jain Granth Prakashak

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobarth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ૬ || श्रीदण्डक प्रकरणम् - - પ્રસ્તુત કંડક પ્રકરણના તથા અવસૂરિના કર્તા શ્રીગજસાર મુનિ છે. તેઓએ સિદ્ધાન્તના વિચાર સંબંધી ૩૬ ગાથાઓનું પ્રકરણ હેવાથી ‘વિચાર પત્રિરિાવા' નામ રાખ્યું છે. દંડક પ્રકરણની ટીકા કરનાર શ્રીરૂપચંદ્ર મુનિએ ‘લઘુસ'ગ્રહણિ એવું નામ રાખ્યું છે. આ ગ્રંથની મૂળ ગાથાએ ૩૬ લગભગ હશે એમ ‘પત્રિશિકા પદ ઉપરથી ITI સમય છે બીજી વધારાની હશે ! #gઘને ત્રીજા ક્ષિત્રિતિ : એટલે છ જેને વિષે દંડ-શિક્ષા પામે તે ઇજ કહેવાય. અનંત જ્ઞાનાદિકને માલિક આત્મા જડ પુદગલના સંબંધથી વિભાવદશામાં ૨મણુતા કરી રહ્યો છે. તેની શિક્ષારૂપે કમરાજ આત્માનું અનંત જ્ઞાનાદિક ધન હરીને ૨૪ ગતિસ્થાન રૂ૫ ૨૪ બંદીખાનામાં પૂરી અનેક જાતની વિડંબને પમાડે છે, માટે તે ૨૪ ગતિસ્થાને (ગતિના ભેદ) જ આત્માને દંડ-શિક્ષા રૂપ હોવાથી “ow' કહેવાય છે. ૦ ૨૪ દંડકઃ ૧ દંડક સાત નારકને, ૧૦ દંડક ભવનપતિ દેના, ૫ દંડક પૃથ્વીકાય વગેરે પાંચ રથાવરના અથવા પાંચ એકેન્દ્રિયેના, ૩ ઇંડેક વિકલેન્દ્રિયના (દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય), ૧ દંડક ગભંજ તિર્યંચને, ૧ દંડક ગર્ભજ મનુષ્યને ૧ દંડક વ્યતરનો, ૧ દંડક જ્યોતિષીને, ૧ દંડક વૈમાનિકને. - - - ૦ સિદ્ધાન્તરૂ૫ ૨૪ કારો: (૧) શરીર (૨) અવગાહના (૩) સંઘયણ (૪) સંજ્ઞા (૫) સંસ્થાન (૬) કષાય (૭) વેશ્યા (૮) ઇન્દ્રિય (૯) બે સમુઘાત (૧૦) દષ્ટિ (૧૧) દર્શન (૧૨) શાન (૧૩) અજ્ઞાન (૧૪) વેગ (૧૫) - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 203