Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 360
________________ પહેલે ભાગ ૩૪૩ ધર્મના દેનાર અને ધર્મના લેનાર અંગેની ચતુર્ભગીમાં કર્યો ભાંગે સૌથી સારે ? વાત તે એ હતી કે જેણે સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યકત્વદાતા ગુરૂની પાસે પોતાની આન્તરિક અને બાહ્ય સર્વ સ્થિતિને યથાસ્થિત રૂપમાં એકરાર કર જોઈએ. સહ આજે આટલી કાળજી રખાય છે? જેટલે અંશે, જેના તરફથી, જેટલી કાળજી ન રખાતી હોય, તેટલે અંશે ભૂલ થાય છે, એ ચોક્કસ બીના છે. આજે આ બાબતમાં પણ બહુ અવિધિ ચાલી રહ્યો છે, એ કબૂલ્યા વિના ચાલે તેમ નથી. એની પણ ચતુર્ભગી છે. લેનાર અને દેનાર–બને ય જણા, જે લેવાય છે અને જે દેવાય છે, તેના સ્વરૂપને જાણનારા હોય; જે લેવાય છે અને જે દેવાય છે, તેના સ્વરૂપને દેનાર જાણકાર હોય, પણ લેનાર જાણકાર ન હોય; જે લેવાય છે અને જે દેવાય છે–તેના સ્વરૂપને દેનાર જાણકાર ન હોય, પણ લેનાર જાણકાર હેય, અને જે લેવાય છે અને જે દેવાય છે-તેના સ્વરૂપને જાણકાર, ન તો લેનાર હોય કે ન તે દેનાર હેય! આ ચાર ભાંગાઓમાં, તદ્દન નકામે છેલ્લે ભાંગે છે અને સૌથી સારો પહેલો ભાગ છે. જે લેવાય છે અને જે દેવાય છે તેના સ્વરૂપથી અને જાણકાર હોય, તે એમાં અધિક લાભ થાય; અને બન્ને ય અજાણ હોય, તો એથી શું નુકશાન થાય, તે કહી શકાય નહિ. જેમ વેપારી પ્રમાણિક અને ગ્રાહક હુંશીયાર હેય, તે સૌથી સારું. વેપારિને હંમેશને ગ્રાહક મળી જાય એટલે વકરો વધે અને ગ્રાહકને જે માલ લીધે તેની પિછાન હોય, તો તે એને કરે ઈ ઉપગ કરી

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374