Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust
View full book text
________________
Jain Education International
દુહા
પદપંકજ ગુરુદેવનાં, જાણે સુવાસી બા, પદપંકજ ને સેવતા, જાગે જીવનનો રાય
વળો ગુરુની છાયમાં, રહેવાને જન જૈન, ગુરુવિણ પાવન ના બને, જીવન તે વળી નૈન...............
પાવન ગુરુના નયનથી, નયનો પાવન થાય, હૃદય પણ ભીનાં બને, આત્મોન્નતિ પમાય
०१
For Personal & Private Use Only
......03
પ્રેમ શિશુ ચંદ્રશેખરા, પાવન જાત સદાય, પાવન કરે જન જન વળી, જેથી જીવન સુખાય ..... ૦૪
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28