Book Title: Buddhiprabha 1915 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ અહિંસા. ૩૦. બાળક શૂરવીર્ બનાવવા તે સ્ત્રીને શુરવીર પુરૂષોની કથાઓ સભળાવવામાં આવે છે અ તે શ્ત્વના સંસ્કાર બાળક લનેજ જન્મે છે. તેમજ હું ડૈના ને માતાએ ! તમારાં બાળ કાજ યાળુ અને તેના પ્રયાસ કરવાધી તમે ઉત્કૃષ્ટ યાનાં કામ કરી શકશે. કુદરતથીજ જે માંસાહારી છે, એવાં પ્રાણીઓનાં મુચ્યાં માતાના ગુણ ધર્મ જન્મ તાંજ લેઇ આવે છે. તેને કંઇ શીખવા જવું પડતું નથી. ખીલાડીનું ખસ્યું નાનપણુથી એકાદ કારી હાલતાં તેને પત્રો મારવા લાગે છે. જીવજંતુ જોતાંજ તેના પર ઝડપ બા છે. આવા ખેલ તે પોતાના હિંસક સ્વભાવને લીધેજ ખેલે છે. પણ એક મનુષ્યનું ખાળક એકાદ ઉંદરનું બચ્ચું જોતાંજ ગભરાને ભાગી જાય છે, આ તેને જાતિસ્વભાવ નહિં કે પછી આવા બીકણુ અને નિરૂપદ્રવી ખળકને માંસાહારને ચટકો લગાડી તેને હિંસક કુર કાણુ બનાવે છે ? માતાજ કે ખીતુ કાઇ ? એક નજરે જોયેલો બનાવ જણાવવા પડે છે કે મુંબાઇ જેવા શહેરમાં એક હિંદુ પશુ માંસાહારી કુટુ*બમાં–નેકર શાકતરકારી લખું આવ્યેા. ધરની સુશિક્ષિત, ટાપટીપવાળી ળાકાશયુક્ત શારીરિક ભાબતમાં વધારે સ્વચ્છતા પાળનાર ગૃહીણી તે “ મન–માંસ ખાનાર તથા સુધારનાર નાકર પાસે આવી બી. તુર્તજ એક જુદા એવુ ગભરૂ બાળક ત્ય આવી ઉભું અને માતાની સાડમાં ભરાતુ ભરાતુ ખેલ્યું: માતા ! આ શું છે ? શાકને લેહી કેમ નીકળે છે ? નિર્દોષ–કોમળ મનના ખળકને સુસિક્ષિત માતા શા જવાબ દે કે તે બાળઅને સતાય આપી શકે! ભાળકે પુછ્યું: બા ! આ શું છે? માતાએ કહ્યું: શાક ! ના : ખાટું. શાકને લોહી જૅમ નીકળે ? બાદ માતાએ ખરી હકીકત સમજાવતાં ખળક રાઇ પડયા, અને ક'પારી ખાઇ પોતે તે ચીત્રગ્સ કદી નહિ ખાય એમ જણાવવા લાગ્યા. આ વખતે માતાથી રૈયા સિવાય રહેવાયું નહિ, અને હું યથાશક્તિ માંસના ગુણદોષ સમવ્યા. આ મૃદુહૃદય બાળકના હૃદય પર અહિંસાની એવી તે સરસ સચેટ છાપ પડી કે માંતે તે માંસ ખાવા કે હિંસા કરવા કોઇ દિવસ દેશરાય કે લલચાય નહિ. વાંચક બહેને ! ઉપન્નુ દૃષ્ટાંત જોઈ તમારી ફરજ બજાવા ! "" " મ્હારા જૈન, બ્રાહ્મણુ અને ઇતર જ્ઞાતિની ભગીનીને મારી અપીલ” છે કે જેએ પોતાના ખાાકને પરદેશ માકલવા માંગતી હોય અગર જે ભાગ્યવાન વિદ્વાન પુત્રને પરદેશ સાહસ ખેડવા મેકલવા ધારતી હોય, તેએ પણ પરદેશમાં પેાતાનુ અહિંસાનું. શીલ અભ્યા ધિત રાખે તે માટે તેમના હૃદયમાં નહાનપણુધીજ ધ્યાતા આધ કરશે. ભૂત કાનુ અમૃત જ્યાં સુધી હૃદયમાં ભરેલુ હશે ત્યાં સુધી માંસ વિષે તુલ્ય લાગવાનું ! r .. J 25 જેને જન્મ ક્ષાત્રિ કુળમાં થયા છે, અને જેને ભવીષ્યમાં શિકારને નાદ લાગવાના સંભવ છે, એવા પુત્રાની માતાઓએ પોતાના પુત્રને જે શરીરને મનથી ફેવળ રેશમથી પણ મૃ છે, ધ્રુવળ તૃણુ પર જીવનાર એવાં જગતમાં ખરાં તપસ્વી, સસલા, હરિણ ઈત્યાદિ સાત્વિક પ્રાણી કે જે આત્મ સરક્ષણમાં કેવળ અસમર્થ એવાં પ્રાણીઓને દુખવવાં નહિ એ ખાલ્યાવસ્થાથી શીખશે. અહિંસા એ શબ્દની વ્યાપ્તિો એશું તે તે ઘણોજ વિશાળ થવા જશે. કોઇનુ મન દુખવવુ એ પણ હિંસા જ છે. એવાં કેટલાંક મામા જૈનેતર કામમાં છે કે જેમનાં મન, ઝાડના કુળ કુલ તેડતાં પણુ દુખાય છે. એવાં मृदूनि कुसुमादपि એવા ાળુ હૃદયના મહાત્માઓને કોટી કોટી વન,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36