Book Title: Buddhiprabha 1915 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ બ્બાર્ડિંગ પ્રકરણ. આ માસમાં બક્ષિશખાતે આવેલી રકમ 50-0-0 શા, જેસીંગભાઈ સાંકળચંદ તરફથી હ. જગાભાઈ. અમદાવાદ ડોશીવાડાની પોળ. e માસિક મંદદ્ર ખાતે આવેલી રકમ, 24-0-0 રા. રા. વાડીલાલ મગનલાલ બા. માસ જીનેવારીથી તે ડીસેમ્બર સુધીના, 14-0-0 રા. રા. પ્રેમચ'દ કેવળદાસ બા. સપ્ટેમ્બરથી તે ડીસેમ્બર માસ સુધીની મદદનો. 12-0-0 રા. રા. શેઠ ચંદુલાલ લલ્લુભાઈ બા. માસ જુલાઈથી તે ડીસેમ્બર સુધીની મદદના. 7-0-0 બાઈ માણેક શા. કલાભાઈ નગીનદાસની વીધવા હા. શા. વાડીલાલ સાંકળચંદ બા. ડીસેમ્બર સુધી મદદના. 12-0-0 રા, રા, વાડીલાલ મગનલાલ બા. માસ જીતેલારીથી તે ડીસેમ્બર સુધીની મદદના સને ૧૯૧૪ના. 24-0--0 રા. રા. મગનલાલ છગનલાલ કટાકટર બા. જાનેવારીથી ડીસેમ્બર સુધીની મદદના અને 1814 ના માટે કહેલા તે. શ્રી ધાર્મિક જ્ઞાનોત્તેજક ખાતે આવેલી રકમ 25-0-0 બહેન પ્રભાવતી રા. રા. ઝવેરી અમૃતલાલ મેહલ્લાલની દીકરીના સ્મર્ણાર્થે ધાર્મિક જ્ઞાનોત્તેજક ખાતે બેટ 168-0-0 શ્રી જૈનવેતાંબર નવમી કોન્ફરન્સ. - સુજાનગઢ, ( બિકાનેર. ) અમાને લખતાં અત્યંત ખુશાલી ઉપજે છે કે આપણી કામની આભુષણ રૂપ આપણી કૅરન્સ આ નવમા વર્ષમાં તેનુ’ અધિવેશન કરે છે. તેની બેઠક ચાલતા માસની તા.' 27-28-28 (ધ્ધ છે. અમેદની માશા છે કે દરેક 'ધુ તે પ્રસંગને લાભ લેવી. - રસથી કેટલા કાયદા છે તથા તેની કેટલી બધી આવશ્યકતા છે. તે અત્યારે કૈાથી અનણ નથી. તેને અનમેદન આપવું, તેના કાર્યોમાં યથાશક્તિ ભાગ લેના, તેના દુરાવો બનતા પ્રકારે અમલા માં મુકવાની કોશીષ કરવી એ જે મહાવીરના ખરા પુત્ર તરીકે કહેવા દાવા કરતા હોઇએ તા. દરેકે દરેકની ફરજ છે. દરેક ખૂ'ધુઓ ત્યાં જે જે ઠરાવ પસાર થાય તથા જે જે કામના ભલાને માટે સવાલ ચર્ચાય તે ઉપર લક્ષ્ય આપી પાત પાતાથી બનતી મદદ કરશે એવી જીગરથી આશા રાખીએ છીએ. જણાતાં મુશી ઉપજે છે કે તે આપણા પૂજય મુનિ મહારાજ શ્રીમદ વિજયાનંદ સૂરિના શિષ્ય મુનિ લબ્ધિવિજયના સદુપદેશથી ફેં-ફરન્સ પોતાની | નવમી બેઠક મેળવવા ભાગ્યશાળી થઈ છે. અને તેની રીસેપશન કમીટીના સેક્રેટરી રા. રા. પનેચદ સ’ધિ તરફથી તેની આમંત્રણ પત્રિકા મળી છે તેને માટે તેમને ઉપકાર માનીએ છીએ અને કોન્ફરન્સની દરેક પ્રકારે કર્યું છે છીએ છીએ,

Loading...

Page Navigation
1 ... 34 35 36