Book Title: Buddhiprabha 1915 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ બુદ્ધિપ્રભા. સને ૧૯૦૯ માં સ્થાપ્યું. ખાપ વીકારી તે શા. મુલચ'દ નગીનદાસની વીધવાની મીલકતથી વધીને આજે તેનુ ભડાળ રૂ. ૧૦૦૦૦૦) કે એક લાખના આશરાનું થએલું છે. ર૪ સંવત ૧૯૭૦ ની સાલમાં આખાતે શ્રી વ્યાજ ખાતે રૂ. ૪૯૪૬-૧૦-૧૦ આવેલા છે અને પુસ્તકના વેચાણના ખર્ચ ખાતે રૂ ૧૮૪૦-૧૦૮ જમે થયેલા છે. તેમ અન્ય ગૃહસ્થો તથા કેટલીક સંસ્થાાના નામે રૂ. પર૪-૮-૧ જમે થએલા છે, તે સને ૧૯૭૦ના જાનેવારીની તા. ૧ લીની તપસીલ રૂ, ૧૦૪૪૦૮-૫-૧ સાથે ઉમેરતાં કુલ રૂ. ૧૧૧૭૨ ૧–૩–૯ રીપોર્ટવાળા વર્ગમાં જમે થયેલા છે. ઉધાર બાજુએ રૂ. ૧૦૧–૧૪-૩ શ્રી નાજ ખાતે ગવર્નમેન્ટ પ્રેામીસરીસેનના ઇન્કમટેક્ષ તરીકે ઉધાર્યા છે. રૂ. ૨૮૮-૧૧-૯ જુદા જુદા ખાતે ઉષાયા છે. અને રૂ. ૧૦૫૦૬૬-૧૪-૦ શ્રી ગવર્નમેન્દ્ર પ્રેમીસરી મેઢ (સાડાત્રણ ટકાની ) ખાતે ધર્યા છે. તથા રૂ. ૩૮૦૮-૨- ખરચ ખાતે પુસ્તકના છપામણ, કાગળ વિગેરેતા ઉર્યાં છે. અને પોતે જસ રૂ. ૫૬-૮-૩ મળી કુલ ઉધાર બાજી રૂ. ૧૧૧૭૨૧-૨--- ઉધર્યાં છે. આ ખાતાના ટ્રસ્ટીએ રા. રા. નગીનભાઇ ઘેલાભાઇ, રા રા યદ સાંકÁદ ઝવેરી, રા. રા. ગુલાબચંદ દેવદ, રા. રા. ફુલચંદ્ર કસ્તુરચ૬, રા. રા. રીચ’રૂપચંદ, તથા રા. રા. મધુભાઇ સાકરચંદ છે. આ ખાતા તરફથી આજ સુધીમાં લગભગ ૨૩ મધા બહાર પડયા છે જેનાં નામ નીચે મુજબ છે. ૧ શ્રી વીતરાગ સ્તંત્ર. રમણ પ્રતિક્રમણ વૃત્તિ, ૩ સાઠાદ ભા ૪ શ્રી પાક્ષિક ઞ. ૧૩ થી કર્મ ડીલે રોકી ૧૪ આનંદ કાવ્ય દધિ યર ૧ લુ ૧૫ ધર્મ પરીક્ષા. ૧૬ શ્રી શાસ્ત્રવાર્તા સમુય ભા. ૧ લા ૧૭ કમ્મપયટી. ૧૮ કલ્પ સૂત્ર આરસે. ૧૯ પંચપ્રતિક્રમણ સ્ત્ર. આનંદ કાવ્ય મહાવિ માટે ર તુ ૨૧ ઉપદેશ રત્નાકર. ૫ શ્રી અધ્યાત્મ અને પરીક્ષા. • શ્રી કોડશક પ્રકરણ, ૭ કલ્પ સૂત્ર સુખેવિકા, ૮ વંદાવૃત્તિ નામની શ્રાદ્ધ પ્રતિક્રમણવૃત્તિ.૨૦ ૯ ાન કલ્પદ્રુમ વાધના ચરિત્ર. ૧૦ ધી ચેાગ ફીલાસી. ૧૧ શ્રી જલ્પ કલ્પલતા. ૧૨ શ્રી યાગ દ્રષ્ટિ સમુચ્ચય, ૨૨ આનંદ કાવ્ય મહાદ્ધિ ની ૩ જતું. ૨૩ ચતુર્વિશતિ છનાનન્દ સ્તુતિ. (૪૨) ધર્માચરણ કરવું, પણ ધર્મની વનવાળા એટલે ધર્મના દેખાવ રાખવાવાળા લી થયું નહિ, જેએ કર્તિ ઇત્યાદિ પળ મેળવવા માટે ધર્માચરણ કરે છે. તે તે ધર્મનાજ વેપારી છે. ××× સર્વ પ્રાણીઓ પ્રત્યે મન, વાણી તથા કથી અને દયાવાન તથા દાન પરાયણ થવું એ સનાતન ધર્મ છે. ધૈર રહિત થવું, ( મહાભારત.) પ્રકારનાં સુખ જુએ માટે ધર્મના રસ્તામાં પ્રાપ્ત થતાં તેને અધ( મનુસ્મૃતિ. ) (૪૩) અધમ કરવાથી પ્રથમ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પછી નાના છે, પછી શત્રુને જીતે છે. પરન્તુ અન્ને સમૂળાં વિનાશ પામે છે. રહેતાં પીડા થાય તે પણ અધર્મ કરનારા પાપીઓને જલદી સુખ મૅમાં જોડવું નિહ.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36