Book Title: Buddhiprabha 1915 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ આરોગ્ય અને મન અથવું ભળી શરીર પર થતી અસર. ૩૧૩ ઘણા મનુઓ આપણને એમ કહેતા માલુમ પડે છે કે અમે આરોગ્યતાના બધા નિયમોનું સેવન કર્યું, છતાં અમારી તંદુરસ્તી તો તેણી ને તેવી જ રહી, આ અમારું શરીર તે દુબળજ રહે છે, તેને કોઈ ઉપાય સૂરાવશે? આનો ઉપાય શોધવાને આપણે દૂર જવું પડે તેમ નથી. ઉપાય દરેક મનુષ્યની પાસે છે, ફકત તેની મ ને ખબર નથી અને તે કારણથીજ રાગ દૂર કરવાના અનેક બાહ્ય ઉપગારોનું વન કર્યા કરે છે અને રોગમય સ્થિતિમાં સડયાં કરે છે. આગ્યતાને છિના દરેક પુર આ નિયમ સમરણમાં રાખવો ઘટે છે કે, મનની સહાનુભૂતિ સિવાર સંપૂર્ણ આરોગ્ય અશકય છે. કારણ કે આપણે વિચારે તથા આપણી લાગશેની આપણું શરીરના અવયે ઉપર તેમજ જ્ઞાનતંતુઓ ઉપર તમે કદાપિ કલ્પી પણ નહિ હોય એની ભારે અસર થાય છે, મનની શરીરની અંદરના ભાગે ઉપર કેવી અને કેટલી પ્રબળ અસર થાય છે. તેના સંબંધી ભાગ્યેજ કોઇ વિચાર કરે છે. આ લેખમાં તે બનાવવા પ્રયત્ન કરવા દરછા છે, એક મનુષ્યને બૅટરીની ટિકિટમાં ૧૦૦ રૂપિઆનું ઇનામ મળે છે, આ સમાચાર મળનાંજ તેના મુખ પર લેડી કુરતું માલુમ પડે છે, અને તેના આનંદની અસર આખા શરીર પર થાય છે. એક છોકરાને ભીનઓ ભેગા મળી ચીડવે છે, તરતજ તેના મુખ પર સામતા ની જાય છે. ક્રોધથી મનુષ્યની આ લાલચેળ થતી જોવામાં આવે છે, અથવા તે કંઈ પણ પ્રકારના ભવધી કે ચિંતાથી મક્કા પડી જતા ઘણું દેખાય છે. કાંઈક ખરાબ સમાચાર સાંભળતાં મનુષ્યની ખાવાની રૂચિ મરી જાય છે. આપણી લાગણીઓના પ્રમાણમાં આપણે વાની ગતિ પણ બદલાય છે, અને અતિ ભયંકર આપત્તિ વખતે તે માત્ર એકજ રાત્રિમાં કેદના કાળ થઇ જતા તેવામાં આવે છે. પરની બાબતો ઘણાના જોવામાં આવી હશે, અને જેઓએ ન જોઇ હેય તેઓ જરા તપાસ કરશે તે ઉપરના કથની સત્યના તેમના અનુભવમાં આવ્યા વગર રહેશે નહિ. જે મનુબો બરાબર બાપૂર્વક તપાસ કરે જો કે માણસના વિચાર-વિકારોત્તિઓ–લાગણીઓ જે પ્રમાણમાં બદલાય છે, તે પ્રમાણમાં તેના પરસેવાની ગંધમાં પણ ફેર મા પડે છે. પ્રોફેસર એક્ષ્મર ગેટ (Professor-Emer Gates ) આ બાબતને પગે કરી, સિદ્ધ કર્યું હતું કે કેધ, ભય, ઉદાસીનતા, અને ચિંતાથી પરસેવામાં, થુંકમાં વાસમાં, અને લેહીમાં કેરી તો મળી જાય છે. અને તેને બદલે પ્રેમ, આનંદ, સંપ અને ખુશ મિનજી પિકત ઉત્પન્ન થાય છે; જે ધવરાવનારી આયા કાળે ભરાય તે તેનું દુધ ધિકારી બને છે અને આ કારણુથી તે બાળક માંદુ પડે છે, એવા ઘણા દાખલા અનુભવીઓની નોંધમાં નોંધાયા છે. આ બાબતને હજુ જરા વિશેષ ભ્યાસ કરવામાં આવશે તે લાગશે કે, કેટલાક શારીરિક રોગો અને સામાન્ય શારીરિક અસ્વચ્છતાનું મુખ્ય કારણ આપણા અનિયમિત અને અશુદ્ધ વિચારો અને લાગણીઓ છે. આરોગ્યને ઈરના પુરૂષ જે આ બાબત પર દુર્લક્ષ આપશે તે તેઓની શોધમાં તેઓ જરૂર નિફળ નીવડશે. ત્યારે હવે એ પ્રશ્ન ખડે થાય છે કે, મનની કેવા પ્રકારની સ્થિતિ રાખો કે જેથી આરોગ્ય છે ? આ સંબંધીના નિયમો બહુજ ટૂંકા પરતુ બહુજ કંપની છે અને તે જ તેમના પર બિયને એક સરખા લાભકારી છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36