Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
(૩ર) વૈશાખ વદિ ૬- શ્રી આદીશ્વર ભગવાનની સંવત ૧૫૮૭ માં
થયેલી પ્રતિષ્ઠાની વર્ષગાંઠ. અષાડ સુદ ૧૪ ચમાસી ચદશ. (ચાલુ વર્ષની છેલ્લી યાત્રા) શ્રાવણ સુદ ૧૫ પાંચ પાંડવે વીશ કોડ મુનિ સાથે સિદ્ધિપદ
પામ્યા.
અત્ર થયેલા ૧૬ મહેટા ઉદ્ધારની ટૂંક નોંધ. - ૧ ભરત ચક્રવતીએ (સપરિવાર) શ્રીનાભ ગણધરની સાથે અહીં આવી કરાવ્યો.
૨ ભરત ચકવતીની આઠમી પાટે થયેલા દંડવીર્ય ભૂપાલે કરાવ્યા.
૩ સીમંધરસ્વામીને ઉપદેશ સાંભળી ઈશાનેન્ટે કરાવ્યો. ૪ ચોથા દેવલોકના ઈન્દ્ર મહેન્દ્ર કરાવ્યું. પ પાંચમા દેવકના સ્વામી બ્રક્ષેન્ટે કરાવ્યું. ૬ ભુવનપતિના ઈન્દ્ર ચમરેન્ટે કરાવ્યું. ૭ અજિતનાથસ્વામીના બંધુ સગર ચક્રવતીએ કરાવ્યું. ૮ અભિનંદસ્વામીના ઉપદેશથી વ્યંતરેન્ટે કરાવ્યું.
૯ ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રયશાએ કરાવ્યું. - ૧૦ શ્રી શાંતિનાથજીના પુત્ર ચકાયુધે પ્રભુની દેશના સાંભળીને કરાવ્યું.
૧૧ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યો. .
૧૨ શ્રી નેમિનાથજીના ઉપદેશથી પાંડવોએ દેવ સહાયથી કશા ,

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38