________________
( ૩૧ )
યાત્રાના પર્વ દિવસો. કારતક સુદ ૧૫ શ્રી ત્રિષભદેવજીના પાત્ર દ્રાવિડ ને વારિખિલ્લ
દેશકોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. ' માગશર સુદ ૧૧ મન એકાદશી. પિષ વદ ૧૩ શ્રી ઋષભદેવજીની નિર્વાણ કલ્યાણકની તિથિ,
મેરૂતેરસ. મહા સુદ ૧૫ શ્રી મરૂદેવી માતાના ચેત્યની વર્ષગાંઠ. ફાલ્વન સુદ ૮ શ્રી રાષભદેવજી એ જ તિથિએ પૂર્વનવાણું
વાર સિદ્ધાચળે સમેસર્યા. ફિલ્થન શુદ ૧૦ નમિ વિનમિ વિદ્યારે બે કોડ મુનિવર સાથે
સિદ્ધિપદ પામ્યા. ફાલ્ગન શુદ ૧૩ શ્રી કૃષ્ણના પુત્ર સાઓ ને પ્રદ્યુમ્ર સાડી આઠ
કોડ મુનિ સાથે ભાડવા ડુંગરે સિદ્ધિપદ પામ્યા
( છ ગાઉની પ્રદક્ષિણને દિવસ). ફાલ્ગન શુદ ૧૫ શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે
સિદ્ધગિરિ પર અણસણ કર્યું. ફાલ્ગન વદ ૮ શ્રી કષભદેવની જન્મકલ્યાણક તથા દીક્ષા
કલ્યાણક તિથિ (વરસીતપની શરૂઆત) ચૈત્ર સુદ ૧૫ શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિ સાથે
શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યા. ચૈત્ર વદ ૧૪ નામિવિદ્યાધરની ચર્ચા વિગેરે ૬૪ પુત્રીઓ
સિદ્ધિપદ પામી (ચર્ચગિરિ ) વૈશાખ સુદ ૩ વરસીતપનું પારણું કરવાનો દિવસ (અક્ષયત્રીજ)