Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ શત્રુ જયા તેદી, સૌરાષ્ટ્ર (સોરઠ) દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અનંત સુકૃતનું સ્થાન એવું શવુંજય નામે મહાતીર્થ છે. તેનાં દર્શન, સ્પર્શન, શ્રવણ અને સ્તવનથી પણ પાપના લેપ થઈ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં અને ક્ષેનો સુખે આપે છે. તેને જેવું ત્રણે લેકને પાવૈને કેરનારું કઈ પણ બીજું તીર્થ નથી. તે શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ એક શત્રુંજયા નામની નદી છે. શત્રુંજય મહાતીર્થને સ્પશીમાં રહેલી હોવાથી તે નદી મહા પવિત્ર છે અને ગંગા સિંધુના દિવ્ય જળથી પણ અધિક ફળદાતા છે. તેના જળવડે (વિવેકથી) સ્નાન કરનારનું સકળ પાપ ધોવાઈ જાય છે. શત્રુંજય મહાતીર્થની તે જાણે વેણી હાય તેવી શોભે છે. વળી તે ગંગા નદીની પેલે પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃતનાં સ્થાનરૂપ, અનેક ઉત્તમ દ્રાવડે પ્રભાવવાળી અને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરતી છતી શત્રુંજયા, જાન્હવી, પુંડરીકિણી, પાપ કષા, તીર્થભૂમિ અને હંસા એવાં અનેક નામથી પ્રખ્યાત છે. તેમાં કદંબગિરિ અને પુંડરિકગિરિ નામના શિખરની મધ્યમાં ‘કમળ’ નામના એક મહા પ્રભાવિક દ્રહ છે * * * (માટી) નો પિંડ કરી તો " રતાંધળાપણુ” વિગેરે નાશ પામી જાય છે. વળી | ભૂત-વેતાળાદિક સંબકે

Loading...

Page Navigation
1 ... 36 37 38