Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 13
________________ ૧૧ ચૈત્યવંદન ભાષ્ય જિનેશ્વર ભગવંતના સ્નાન અને પૂજા: વડે છબસ્થ અવસ્થા પ્રાતિહાર્યો વડે કેવળિપણું; પર્યકાસનઃ તથા કાઉસ્સગ્નઃ વડે સિદ્ધપણું : ભાવવું. (૧૨) ૬. દિશિ-નિરીક્ષણ વર્જન-ત્રિક જિનેશ્વર ભગવંતના મુખ ઉપર સ્થાપિત દષ્ટિવાળા થઈને ઉપર નીચે અને આજુબાજુ: અથવા-પાછળઃ જમણીઃ અને ડાબીઃ (એ) ત્રણ દિશાઓ તરફ જોવાનો ત્યાગ કરવો. II૧૭ll ૭. વર્ણાદિ-ત્રિક અને મુદ્રાન્ટિકઃ અક્ષર (શબ્દ): અને અર્થ તથા પ્રતિમા વગેરેનું આલંબનઃ એ વર્ણાદિ આલંબનત્રિક છે. અને યોગમુદ્રા જિનમુદ્રાઃ ને મુક્તાશુક્તિમુદ્રા એ ભેદ વડે મુદ્રાન્ટિક છે. ll૧૪ યોગમુદ્રા પરસ્પરના આંતરાઓમાં આંગળીયો ગોઠવી ડોડાના આકારે બનાવી પેટ ઉપર કોણી રાખેલા, બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રા તે-યોગમુદ્રા છે. ૧પી. જિનમુદ્રા અને જેમાં, પગનું અંતર આગળ-ચાર આંગળ અને પાછળ કંઈક ઓછું હોયઃ એ-જિનમુદ્રા. /૧૬ll મુક્તા-શુક્તિમુદ્રા જેમાં, સરખા બન્ને ય હાથ ગર્ભિત રાખી અને તે લલાટ પ્રદેશને અડાડેલા હોયઃ કોઈ આચાર્ય કહે છે, કે-“અડાડેલા ન હોય” તે-મુક્તાશુક્તિમુદ્રા. /૧ળા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 276