Book Title: Bhashana Vikasna Prakrit Pali Bhashano Falo Author(s): Bechardas Doshi Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 5
________________ ર૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભારત અને બેબિલોનિયા વચ્ચે ઘણું મોટું અંતર છે; છતાં જ્યારે આર્યો ત્યાં, ફરતાં ફરતાં પહોંચેલા ત્યારે ત્યાંનાં આજથી આશરે ત્રણેક હજાર વરસ પહેલાનાં સંધિપત્રમાં ત્યાંના આર્યતર રાજકર્તાએ પોતાના ઈષ્ટદેવનાં જે નામો લખેલાં હતાં તે જ નામો આપણા આર્યોનાં પણ ઇષ્ટદેવનાં બની ગયાં. બેબિલોન સંધિપત્રમાં વેદમાં ઈન—દ-૨ ઈન્દ્ર મિ-ઈતિ-ત-૨ મિત્ર અ--ન અથવા ઉ––વન વરુણ ન–અન્સ- તિય નાસય નાસત્ય શબ્દ વેદમાં યુગલરૂપ અશ્વિનો માટે વપરાયેલ છે. બેબિલોનિયા માટે ઋદમાં મંડળ ૧ સૂક્ત ૧૩૪ મંત્ર ૧-૭ માં બેલસ્થાન શબ્દ આપેલ છે અને બિબ્લિક પ્રજા માટે વેદમાં ભિન્ફગ્ય શબ્દ વપરાયેલ છે. આર્ય પ્રજા ઓસ્ટ્રિક પ્રજાઓ સાથે, દ્રવિડ પ્રજાઓ સાથે અને તિબેટીચીની પ્રજાઓ સાથે સંબંધમાં આવી ત્યારે તે તે પ્રજાની ભાષાના પણ હજારો શબ્દો આર્ય ભાષામાં આર્ય રીતે મળી ગયેલા શોધી કઢાયા છે. તેમાંના ઘણા જ થોડા આ છે : આર્ય ભાષામાં ભળી ગયેલા આતર શબ્દો : કેટલાક ઓસ્ટ્રિક શબ્દો : તિતઉ એટલે ચાલણી ઓસ્ટિક ઉચ્ચારણ આર્ય ઉરચારણ રાકા ?” પૂનમ પોનન્ એટલે બાણ સિનિવાલી ” ચંદ્રની કળા જણાતી કૌપેહ. કપસ-કપાસ હોય એવી અમાસ કદલી-કેળ નેમ છે અડધું માતંગ ૧ ) માતંગ-હાથી કોયલ નિયોરકોઈ ” નારિકેલ-નાળિયેર કિતવ જુગારી અથવા ધૂર્ત વાહતિરંગ - વાતિંગણવાઈગણઅટવી અટવી–જંગલ વંગણ કુલાલ ચીનાઈ તિબેટી ઉચ્ચારણ આર્ય ઉરચારણ સંકુલ તાંદુલ–ચોખા એટલે ઇલ્સઈખ–શેરડી તિલ ?” ખોંગ ર ' ) જેમ કોઈપણ ચાલુ વહેતી નદીમાં બીજા બીજા પ્રવાહો ભળી તદ્રુપ બની જાય છે તેમ જ આપણી જીવતી અને જનતામાં ફેલાયેલી આર્ય ભાષામાં ય આવા હજારો આતર શબ્દો ભળી જઈ આર્યરૂપ બની જાય એ કોઈપણ જીવતી ભાષા માટે તદ્દન સ્વાભાવિક છે. વેદોમાં, બ્રાહ્મણગ્રંથોમાં અને ત્યાર પછીના મહાભારતથી માંડીને અત્યાર સુધીનાં સંસ્કૃત સાહિત્યમાં એવા આતર શબ્દોને આર્યરૂપે બનાવી વગર સંકોચે તે તે ઋષિઓએ અને કાવ્યકાર પંડિતોએ ખપમાં લીધેલા છે એટલું જ નહીં, પણ આપણા કુંભાર તલ ગંગા ૧. ઓક્ટ્રિકમાં માતંગનો અર્થ મોટો હાથ' થાય છે. ૨. ચીનાઈ તિબેટીમાં ખીંગનો અર્થ “નદી' થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11