________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
૩૧ )
(સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૩૫. ) જે તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતો, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હાય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલી
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચેના પ્રત્યે પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવો. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે. ગુરૂશ્રીની લેખનશૈલી–મધ્યસ્થષ્ટિવાળી હવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદે–ભજનો તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અનેકાન્તદષ્ટિથી હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકેના હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાચકેના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે કોઈ પણ પ્રત્યે પ્રમક મંડળ કરતાં ઓછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે, ઓછી કિંમત છતાં છપાઈ—કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ ન મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી કોઈપણ ગ્ર પિતાના મુરબ્બી કે સનેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે પ્રગટ કરવાને ઈચ્છા હેય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર–મુંબાઈ ચંપાનેલી. વ્યવસ્થાપક–અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ જેગ કરે.
For Private And Personal Use Only