Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala

View full book text
Previous | Next

Page 714
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૩ ધ્યાનમાં ચિત્તવૃત્તિને ચાંટાડવાથી, સત્ય સુખને આવવાને મા મળશે. અન્યથા તેા આધિ, વ્યાધિ વિગેરે વિપત્તિએમાં તે કાયા ફસાવી નાખશે. સનતકુમાર ચક્રવર્તીને પણ વ્યાધિઓએ ઘેરી લેતાં વિલંબ કર્ચી નહિ. તે! પછી તારા શે હિંસાખ ? માટે જાગ્રત થા. તે ફક્ત કાયામાં જ માયા, મમતા ધારણ કરી નથી. પરંતુ કંચન, કામિની, કુટુંબ, કંપની વિગેરેમાં માયા, મમતાને, સ સંકટાને, સ વિપત્તિઓને હઠાવનાર માની, જીંદગાની પત વેઠ કરી. પણ સત્યસુખને લેશ પણ પ્રાપ્ત થયા નહિ. તે। પછી તે, આગળ સત્ય સુખ શાંતિ આપશે એવી આશા રાખવી નિરક છે. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, કંચન, કામિની, કુટુ ખાદિને પોતાના માની, નાદાની કરવાપૂર્વક નાહક શાને મુંઝાય છે! અને મારૂં મારૂં કરીને શા માટે વેઠ કરે છે ! તારૂ હાય ! તે તારી પાસે રહેવું જોઇએ. પણ તે સદાય અને પરભવમાં નિરન્તર સાથે રહેતુ નથી. તેથી તારે માનવું જોઇએ કે, આ, સચેાગે મળેલ સ સબધા અને સાગે! વખત આવે ખસી જનાર છે. વિયેાગવાળા છે. માટે અરે નાદાન ! મારૂ મારૂ' કરીને નાદાની કર નહિ. અને મુંઝાય નહિ. જ્યારે તું મરણ પામશે ત્યારે સર્વેના ત્યાગ કરી ખાલી હાથે પરભવે જવુ પડશે. સાથે આવશે કરેલા શુભાશુભ કર્મોના સકારા અને વાસનાએ. જ્યારે ખાલી હાથે જવાનુ થશે ત્યારે, ઘણા પસ્તાવા થશે. કારણ કે, કંચન, ૪૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746