Book Title: Bhagwati Sutra Part 17
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 790
________________ واق भगवतीसूत्र यिकेभ्यो यावदेवेशे वा आगत्य समुत्पधन्ते इति पूर्ववदेव प्रश्नः । उत्तरमाहपूर्वातिदेशेन-एवं' इत्यादि, ‘एवं जहा पढमो उदेसओ' एवं यथा प्रथम उद्देशकः एतस्यैव शतकस्य प्रथमे उद्देशके येन प्रकारेण उपपातादिकं कथितं तेनैव रूपेण इहापि सर्व ज्ञातव्यमिति । 'एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धिय सरिसा कायव्वा' एवं चतुर्वपि युग्मेषु कृतयुग्मयोजद्वापरयुग्मकल्योजेषु चत्वार उद्देशकाः भवसिद्धिकसदृशाः कर्तव्या यथा भवसिद्धिकमकरणे युग्म चतुष्टयमन्तर्भाव्य चत्वार उद्देशका औधिकार कथिता स्तथाऽत्रापि युग्म चतुष्टयघटिता वजंति' हे भदन्त ! राशियुग्म में कृतयुग्म प्रमाण सम्यग्दृष्टि नैरयिक किस स्थान विशेष से आकरके उत्पन्न होते हैं ? क्या वे नरयिकों में से आकरके उत्पन्न होते हैं ? अथवा यावत् देवों में से आकरके उत्पन्न होते हैं ? पूर्वातिदेश से उत्तर देते हुए प्रभुश्री गौतम से कहते हैं-'एवं जहा पढमो उद्देसओ' हे गौतम ! जिस प्रकार से इसी शनक के प्रथम उद्देशक में उपपात आदि कहे गये हैं उसी प्रकार से वे सब यहां पर भी कह लेना चाहिये। ‘एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धिय सरिसा कायचा' इस प्रकार चार युग्मों में कृतयुग्म योज द्वापरयुग्म एवं कल्योज में चार उद्देशक भवसिद्धिक नैरयिकादिकों के जैसे कर लेना चाहिये । अर्थात्-जैसे भवसिद्धिक प्रकरण में युग्म चतुष्टय को लेकर चार औधिक उद्देशक कहे गये हैं वैसे ही युग्म चतुष्टय को लेकर यहां पर भी चार औधिक उद्देशक कह लेना चाहिये । 'सेव भंते । टा--'सम्मदिवि रासिजुम्म काजुम्म नेरइयाण भते ! को उववज्जति' હે ભગવન રશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણ સમ્યગ્દષ્ટિનરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના उत्तरमा प्रभुश्री गौतमवामीन छ -'एव जहा पढमो उद्देसओ' 3 गौतम ! જે પ્રમાણે આ એકતાળીસમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે તેઓના ઉપપાત વિગેરે સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. 'एव चउसु वि जुम्मेसु चत्तारि उदेसगा भवसिद्धियसरिसा कायव्वा' म प्रभा ભવસિદ્ધિક ઔરયિકના કથન પ્રમાણે ચાર યુગ્મમાં કૃતયુગ્મ, એજ દ્વાપરયુગ્મ અને કલ્યાજમાં ચાર ઉદેશાઓ ભવસિદ્ધિક નરયિકના કથન પ્રમાણે કહેવા જોઈએ. અર્થાત જે પ્રમાણે ભવસિદ્ધિક પ્રકરણમાં ચાર યુગ્મને લઈને ચાર ઔધિક ઉશાઓ કહેલ છે, એજ પ્રમાણે ચાર યુગ્મને આશ્રય કરીને અહિયાં પણ ચાર ઔઘિક ઉદેશાઓ કહેવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812